Home Tags Ayodhya case

Tag: Ayodhya case

રામ મંદિરના ભૂમિ પૂજનનું PMને આમંત્રણઃ મોદીએ...

નવી દિલ્હીઃ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ સહિત ટ્રસ્ટના સભ્યોએ ગુરુવારે વડા પ્રધાન મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી અને તેમને અયોધ્યા આવવાનું આમંત્રણ...

મંદિર નિર્માણ માટે રામલલ્લા થોડોક સમય સ્થાન...

અયોધ્યાઃ રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણકાર્ય શરૂ થવાથી રામ લલ્લાની મૂર્તિઓને  હંગામી મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવી છે. હાલ પૂરતું રામ લલ્લાની મૂર્તિઓને બીજી...

અયોધ્યા કેસ: હવે કેસની પુનઃ સમીક્ષા કરવાનું...

નવી દિલ્‍લીઃ અયોધ્યા કેસમાં દાખલ થયેલી તમામ પુનર્વિચાર અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અદાલતમાં આ કેસની પુનર્વિચારણામાંથી ઇનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ સંદર્ભે કુલ 18...

અયોધ્યા મામલે હવે એક નવી રિવ્યૂ પિટીશન...

નવી દિલ્હી: અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ આજે પુર્નવિચારની અરજી દાખલ કરવામાં આવશે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની તરફથી મિસબાહુદ્દીન, મૌલાના હસબુલ્લા, હાજી મહેબૂબ અને રિઝવાન અહમદ દ્વારા પુનર્વિચાર...

મુસ્લિમ પક્ષના વકીલ ધવન બોલ્યાઃ ખોટા કારણથી...

નવી દિલ્હીઃ અયોધ્યા મામલે મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવને દાવો કર્યો છે કે મુસ્લિમ પક્ષે તેમને કેસના કામમાંથી હટાવી દીધા છે. રાજીવ ધવને પોતે ફેસબુક પોસ્ટ દ્વારા આ ખુલાસો...

અયોધ્યા કેસ: હા-ના કરતાં છેવટે કોર્ટમાં પુનર્વિચાર...

નવી દિલ્હી: અયોધ્યા મામલે જમીયત-ઉલેમા-એ-હિન્દ તરફથી સોમવારે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં 9 નવેમ્બરના ચુકાદા પર પુનર્વિચાર કરવાની માગ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા...

રામ મંદિર ટ્રસ્ટનું પ્રમુખપદ નિર્મોહી અખાડાને જોઈએ...

અયોધ્યા - રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બનાવવા માટેનો માર્ગ સુપ્રીમ કોર્ટે મોકળો કરી આપ્યો છે અને એ માટે એક ટ્રસ્ટ ત્રણ મહિનામાં બનાવવાનો કેન્દ્ર સરકારને આદેશ આપ્યો...

રામમંદિરઃ 9 નવેમ્બરની તારીખ કેમ અગત્યની બની...

રામમંદિરનો ચુકાદો ધારણા કરતાં થોડા દિવસ અગાઉ આવી ગયો. 9 નવેમ્બરે શનિવાર હતો છતાં સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ ચુકાદો જાહેર કરીને રામમંદિર બનાવવા માટેની મંજૂરી આપી દીધી....

અયોધ્યા કેસઃ ચુકાદાના પ્રતિભાવોના ડરથી લોકો સલામતી...

અયોધ્યાઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય કોઇપણ દિવસે આવી શકે છે ત્યારે સ્થાનિકો કોઇપણ પરેશાની સામે પોતાને સજ્જ રાખવા માગે છે. લોકો પોતાના ખાવાપીવાનો સામાન ભેગો કરી રહ્યાં છે....

અયોધ્યા ચૂકાદા પહેલા સુરક્ષા વ્યવસ્થા જડબેસલાકઃ એજન્સીઓ...

લખનઉઃ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર ચૂકાદાની ઘડી જેમજેમ નજીક આવી રહી છે, તેમ ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતી એજન્સીઓને પૂરી રીતે એલર્ટ કરીને તૈનાત કરાઈ રહી...