Tag: Ajit Pawar
મહારાષ્ટ્ર બજેટઃ રાજ્યમાં સીએનજી સસ્તો થશે
મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન તથા આયોજન પ્રધાન અજિત પવારે વર્ષ 2022-23 માટે રાજ્યનું અંદાજપત્ર આજે રાજ્ય વિધાનસભામાં રજૂ કર્યું હતું. આ બજેટમાં રૂ. 24,343 કરોડની...
મુખ્યપ્રધાન ઠાકરેએ મુંબાદેવી માતાનાં દર્શન કર્યાં…
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મુંબઈમાં શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે જઈને દર્શન કર્યા હતા.
કૌભાંડઃ મહારાષ્ટ્રના નાયબ-CM પવારની શુગર મિલ જપ્ત
મુંબઈઃ કેન્દ્ર સરકારની ઈકોનોમિક ઈન્ટેલિજન્સ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે રૂ. 25,000 કરોડની સંડોવણીવાળા મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેન્ક (MSCB) કૌભાંડ કેસના સંબંધમાં સાતારા જિલ્લામાં આવેલી એક શુગર મિલની રૂ. 65.75 કરોડની...
રસીકરણની સંપૂર્ણ જવાબદારી લેવા બદલ ઠાકરેએ મોદીની...
નવી દિલ્હી/મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એમના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે મળવા ગયા હતા...
મહારાષ્ટ્રમાં રવિવારથી નાઈટ-કર્ફ્યૂ લાગુ કરાશે
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસના કેસ ભયજનક રીતે વધી ગયા હોવાથી રવિવાર 28 માર્ચથી રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ...
મહારાષ્ટ્રના ગ્રામિણ વિસ્તારોમાં વિદ્યાર્થિનીઓ માટે બસપ્રવાસ મફત
મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાંપ્રધાન અજિત પવારે આજે અહીં રાજ્ય વિધાનસભામાં મહાવિકાસ આઘાડી સરકારનું બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2021-22 માટેના આ બજેટમાં નાગરિકો માટે અનેક રાહતભરી...
મતપત્રક-EVMથી મત આપવાનો વિકલ્પ હોવો જોઈએઃ પટોલેે
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીમાં મતદાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVMs) સિવાય મતપત્રક (બેલેટ પેપર)થી માગને લઈને વિચારવિમર્શ જારી છે, કેમ કે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (MVA)ના નેતાઓએ મુદ્દે અલગ રીતે...
મુંબઈ મહારાષ્ટ્રનું હતું, છે અને રહેશેઃ અજિત...
મુંબઈઃ ‘મુંબઈ શહેર મહારાષ્ટ્રનું હતું, છે અને રહેશે.’ આવો જડબાતોડ જવાબ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન લક્ષ્મણ સાવદીને આપ્યો છે. સાવદીએ ગઈ કાલે એમ...
કોરોનાથી બચાવોઃ પવારે પંઢરપુરમાં વિઠોબાને વિનંતી કરી
મુંબઈઃ દેશ અને સમગ્ર દુનિયા ભયાનક કોરોના વાઈરસ રોગચાળાથી ગ્રસ્ત અને પરેશાન છે. આ મહાબીમારીને રોકવા માટેની રસી નિર્માણ ઉપર પણ ભારત સહિત અનેક દેશોમાં કામ ચાલુ છે ત્યારે...
મહારાષ્ટ્રમાં લોકડાઉનનો નિર્ણય આગામી 8-10 દિવસોમાં લેવાશે
પુણેઃ મહારાષ્ટ્રમાં તાજેતરમાં તહેવારોની મોસમ દરમિયાન લોકોના મોટા ટોળા જોવા મળ્યા હોવાને કારણે રાજ્યમાં કોરોના વાઈરસ સંબંધિત લોકડાઉન આગામી દિવસોમાં લાગુ થવાનો સંકેત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે...