Tag: Thalassemia
જપતપવ્રત અને થેલેસેમિક બાળદર્દીઓના લાભાર્થે રક્તદાન સહિતની...
અમદાવાદ- મકરસંક્રાંતિ પર્વ ઉપર મોજમસ્તી અને પતંગોત્સવની સાથે દાન સહિત વ્રત-તપ-જપનું પણ ખૂબ મહાત્મ્યગાન થયેલું છે. મકરસંક્રાતિના પારંપરિક ઉજવણીના વિધિવિધાનમાં દેશભરમાં વૈવિધ્ય જોવા મળે છે પરંતુ તેના આ ત્રણ...
આગવી ઢબે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની વ્હારે આવ્યું પોલિસ...
અમદાવાદઃ થેલેસેમિયા એક એવી બીમારી છે કે જેમાં દર્દીને ખૂબ જ વિપુલ માત્રામાં લોહીની જરૂર પડે છે. આ બીમારી જે વ્યક્તિને થાય તેનું જીવવું લગભગ દોજખ બની જતું હોય...
થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વિશેષ કાર્યક્રમો
અમદાવાદઃ મનુષ્યજન્મની સાર્થકતા અન્ય જીવોને માટે સહાયતાની સરવાણી વહાવવામાં ઉત્તમોત્તમ માનવામાં આવી છે.જેને અનુસરતાં થેલેસેમિયા મેજરના બાળદર્દીઓ માટે શહેરના સીટીએમ સ્થિત શ્રી મા મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત રક્તદાન...