Tag: Swami narayan
બેંગાલુરુમાં સંતોનું મિલન
અમદાવાદ મણીનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમદાસજી સ્વામીજીએ આજે કર્ણાટકના બેંગાલુરુમાં શ્રી શ્રી રવિશંકરની મુલાકાત લીધી હતી, અને સંતોનું સંમેલન યોજાયું હતું, જેમાં લોકકલ્યાણ અર્થે અને વિશ્વ શાંતિ માટે વૈદિક...
સરહદ પરના જવાનો માટે પાણીની ટાંકી અર્પણ...
ભારતની સુરક્ષામાં લાગેલા બહાદુર જુવાનોને માટે કચ્છ વિસ્તારમાં પાણીની સવલતો માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજીના વરદ હસ્તે એક હજાર લીટરની કેપેસીટીવાળી 100 પાણીની ટાંકીઓ...
પશુઓને ઘાસચારો અને પાણીની સેવા
શ્રી સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સાથે વરિષ્ઠ સંતમંડળ છેલ્લા એક મહિનાથી વિચરણ કરી રહ્યા છે. ત્યારે ગામમાં રખડતા અને બિનવારસી ઢોર જેવા કે દુષ્કાળને કારણે છૂટા...