Tag: sri lanka blast
ઘાતક હકીકતો બહાર લાવતો ઉદ્દામવાદી શ્રીલંકન વિસ્ફોટ
દાયકાઓ સુધી તમિળ સમસ્યાને કારણે હિંસા જોનારા શ્રીલંકનો માટે પણ કોલંબોની હોટેલો અને ચર્ચમાં થયેલાં બોમ્બધડાકા આઘાતજનક હતાં. હવે શાંતિ રહેશે એવી આશા વચ્ચે નવા પ્રકારની હિંસાનો ભય ઊભો...
નેતાઓની લડાઈમાં ભોગ લેવાયો શ્રીલંકાના નાગરિકોનો
શ્રીલંકામાં ચર્ચ પર આત્મઘાતી ત્રાસવાદીઓએ હુમલો કર્યો તેમાં 250 જેટલા માર્યા ગયા. શ્રીલંકાની સરકારે આખરે ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરી અને શનિવારે સવારે એક મકાનમાં પૂરાયેલા ત્રાસવાદીઓના જૂથે બોમ્બ ધડાકો...