Tag: Shrimad Bhagvat Katha
પાટનગરમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું આયોજન
ગાંધીનગર: સેકટર-૧માં સમદર્શન આશ્રમમાં બિરાજમાન ભગવાન કૃપાનિધિ મહાદેવના દ્વાદશવર્ષ પૂર્ણ થયાના પ્રસંગે સમદર્શન પરિવાર દ્વારા શ્રીમદ્ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંત અને પ્રખર વક્તા પરમ પૂજય ગુરુમા...