Tag: Shreenathji
નાથદ્વારાના શ્રીનાથજીઃ પરમ આસ્થાનો જીવંત અનુભવ
ભગવાન શ્રીકૃષ્ણએ પૂર્ણ પુરુષોત્તમ છે. ભગવાન શ્રીકૃષ્ણના અનેક રૂપ અને નામ ભારતભરમાં પૂજાય છે અને લોકોની આસ્થાનું પરમ કેન્દ્ર બન્યાં છે। ભગવાન શ્રીનાથજીનું મંદિર ઉદેપુર રાજસ્થાનની નજીક આવેલ નાથદ્વારા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેહરીનમાં શ્રીનાથજી મંદિરમાં...
મનામા - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેહરીનના આ પાટનગર શહેરમાં આજે શ્રીનાથજી (શ્રીકૃષ્ણ) મંદિરમાં જઈને દર્શન કર્યા હતા. અખાતમાં આ સૌથી જૂના મંદિરોમાંનું એક છે.
વડા પ્રધાન G7 શિખર સંમેલનમાં...