Tag: Patan
આનંદીબહેન પટેલનાં પુત્રી રાજકારણ પ્રવેશ માટે તૈયાર?
અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે જેના માટે તમામ રાજકીય પાર્ટીઓના આગેવાનો પોતાના નજીકના લોકો માટે ટિકિટ મેળવવાનાં સોગઠાં ગોઠવી રહ્યા છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને...
પાટણનાં વીરાંગના પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘નાયિકા...
મુંબઈઃ 12મી સદીમાં ગુજરાતની ધરતી પર રાજ કરનાર ભારતનાં પ્રથમ વીરાંગના મહારાણી નાયિકા દેવીનાં જીવન પર આધારિત એક ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ઐતિહાસિક વિષય અને ‘નાયિકા દેવી...
વરસાદમાં મોઢેરાના સૂર્યમંદિરનો નયનરમ્ય નજારોઃ મોદીએ શેર...
પાટણ/નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મોઢેરાના સૂર્યમંદિરનો એક નયનમ્ય વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. એમાં સૂર્ય મંદિર પર વરસાદ વરસી રહ્યો છે, જે અદભુત છે....
પ્રજાસત્તાક દિન 2020: ગુજરાતના ટેબ્લોમાં ‘રાણીની વાવ’ની...
રાણીની વાવની વિશેષતાઓઃ
વાવની લંબાઈ આશરે 68 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે
ગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી, બલકે મોટું આધ્યાત્મિક મહત્ત્વ પણ...
આવતીકાલે પાટણમાં વડાપ્રધાન મોદીની જનસભા
પાટણઃ આવતીકાલે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે, ત્યારે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન મોદી આવતીકાલે પાટણમાં એક સભાને સંબોધન કરશે. આવતીકાલે સવારે 9 વાગ્યે પાટણના યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન...
વેચાઈ રહ્યો છે પાટણનો લેન્કો સોલાર પ્રોજેક્ટ?...
નવી દિલ્હી- આઈ.ડી.બી.આઈ. બેન્ક વતી ડિલોઈટ (ઈન્ડિયા)એ પબ્લિક નોટિસના માધ્યમથી પાટણના સોલાર પ્લાન્ટ માટે બીડ મગાવી છે. બીડ નોંધાવવાની અંતિમ તારીખ 15 માર્ચ છે. હાલમાં 30 મેગાવોટનો આ સોલાર...
કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય આશા પટેલે આખરે કેસરીયો...
પાટણઃ પાટણ ખાતે ક્લસ્ટર સંમેલન યોજાયું હતું. આ ક્લસ્ટર સંમેલનમાં ઊંઝા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ડો. આશાબહેન પટેલે ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. બે દિવસની નાટ્યાત્મક હા-નાનો માહોલ ગરમાયાં...
‘પાછા આવો’; ડરીને ભાગી ગયેલા પરપ્રાંતિય લોકોને...
અમદાવાદ - ગુજરાતમાં ફરી અશાંતિ ફેલાઈ છે. એક માસૂમ બાળકી પર કથિત બળાત્કારના બનાવને પગલે ટોળા દ્વારા હુમલા થતાં ગુજરાતના પાંચ જિલ્લાઓમાં વસતા પરપ્રાંતિઓ (ઉત્તર ભારતીય લોકો) મોટી સંખ્યામાં ગુજરાત...
આજથી 3 દિવસ આ જગ્યાઓ પર પાણી...
ગાંધીનગર- બનાસ નદીમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ સાયફનનું કામ પૂર્ણ કરવાના હેતુથી 5 ઓક્ટોબરથી 7મી ઓક્ટોબર એમ ત્રણ દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેશે. જોકે પીવાના પાણીનો પુરવઠો...
રાજ્યમાં 4 જિલ્લાના કુલ 15 તાલુકા અછતગ્રસ્ત,...
ગાંધીનગર- આજે ગાંધીનગરમાં મહેસૂલપ્રધાન કૌશિક પટેલના અધ્યક્ષસ્થાને અછતરાહત સબ કમિટીની બેઠક યોજૈઇ હતી. આ બેઠકમાં રાજ્યમાં ઓછો વરસાદ છે તેવા વિસ્તારે અંગે વિસ્તૃ ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. પહેલાં જાહેર...