Tag: parents
એક બાળકદીઠ 100 વૃક્ષો વાવવા માટે CMની...
ગંગટોકઃ સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમાંગે એક નવી પહેલ શરૂ કરી હતી. જે પહેલ હેઠળ હિમાલયના રાજ્યમાં પેદા થતા પ્રત્યેક બાળક માટે 100 વૃક્ષો લગાવવામાં આવશે. અધિકારીઓએ કહ્યું...
‘મા-બાપ સગીર વયનાં સંતાનોને વાહન ચલાવવા ન...
નવી મુંબઈઃ અત્રેના વાશી શહેરમાં સબ-રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર હેમાંગિની પાટીલે માતા-પિતાને અપીલ કરી છે કે તેઓ એમનાં સગીર વયનાં સંતાનોને વાહન ચલાવવા ન દે, કારણ કે તે ગેરકાયદેસર છે...
“કારકિર્દીના ઊંબરે” વિદ્યાર્થી-વાલીઓ માટે પથદર્શક બનશેઃ કોંગ્રેસ
અમદાવાદઃ ધોરણ-૧૨ પછી જીવનની પ્રગતિ માટે અભ્યાસક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે. “કારકિર્દીના ઊંબરે” ધોરણ-૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકના વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ...
શિશુઓને પહેલો-ડોઝ 21 જૂન પહેલાં સંભવઃ વ્હાઇટ...
વોશિંગ્ટનઃ જો ફેડરલ નિયામક અપેક્ષા મુજબ રસીકરણને મંજૂરી આપશે તો પાંચ વર્ષથી નીચેની વયનાં બાળકો કોવિડ-19 રસીકરણનો પહેલો ડોઝ 21 જૂન સુધી મળી જશે, એમ બાઇડન વહીવટી તંત્રએ કહ્યું...
રશિયા બે લાખ બાળકોને ઉઠાવી ગયાનો ઝેલેન્સ્કીનો...
કિવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેનનાં બે લાખથી વધુ બાળકો રશિયાના સૈનિકો દ્વારા જબરદસ્તી લઈ જવામાં આવ્યા છે, જેમાં અનાથાશ્રમથી, માતા-પિતાની સાથે રહેતાં બાળકો અને પરિવારથી...
પાતળી બનવા માટે સર્જરી કરાવી; કન્નડ અભિનેત્રીનું...
બેંગલુરુઃ એક ચોંકાવનારી બનેલી ઘટનામાં, શરીરે પાતળી થવા માટેનું ઓપરેશન કરાવતી વખતે કન્નડ ટીવી સિરિયલોની 21 વર્ષની એક અભિનેત્રીનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસનું કહેવું છે કે ચેતના રાજ નામની...
યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન ડિફોલ્ટનું...
નવી દિલ્હીઃ 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં પહેલાં 20,000 ભારતીય વિદ્યાર્થીઓને લાવવાનું ટેન્શન હતું. આ યુદ્ધ હજી ચાલી રહ્યું છે અને યુદ્ધનો 24મો દિવસ છે. જોકે યુદ્ધના પ્રારંભે...
યુક્રેનમાં ફસાયેલા 219 ભારતીયો રોમાનિયાથી રવાના થયા
નવી દિલ્હીઃ યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ભારતીય નાગરિકોને કાઢવાના પ્રયાસની વચ્ચે 219 નાગરિકોને લઈને એર ઇન્ડિયાનું પહેલું વિમાન રોમાનિયાથી રવાના થઈ ચૂક્યું છે. આ ફ્લાઇટ સાંજે આશરે સાડાછ કલાકે મુંબઈમાં ઊતરશે....
યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડીઃ સરકારના કાઢવાના...
ખાર્કિવઃ યુક્રેનના બોર્ડર પાસે આવેલા શહેર ખાર્કિવમાં રશિયાનું જેટ્સ અને ટેન્કોના ગોળીબાર વચ્ચે આશરે 15,000 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. આ વિદ્યાર્થીઓની પાસે ખાણીપીણીની ચીજવસ્તુઓ ખતમ થઈ રહી છે. તેમણે...
ભારતે યુક્રેન સંકટની વચ્ચે 242 વિદ્યાર્થીઓને સુરક્ષિત...
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેનની વચ્ચે ઘેરાતા યુદ્ધનાં વાદળો વચ્ચે એર ઇન્ડિયાનું વિમાન યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને લઈને સુરક્ષિત રીતે નવી દિલ્હીના એરપોર્ટ પર પહોંચી ગયું છે. આ વિમાનમાં 242...