Tag: Palam Airport
પુલવામા ટેરર હુમલામાં શહીદ જવાનોને મોદી, રાજનાથ...
નવી દિલ્હી - કશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપુરામાં ગઈ કાલે કરવામાં આવેલા ટેરર હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને આજે દિલ્હીના પાલમ એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી,...