Tag: October
ઓક્ટોબરમાં 54.6 લાખ લોકોએ નોકરીઓ ગુમાવીઃ CMIE
નવી દિલ્હીઃ દેશમાં તહેવારોની સીઝનમાં એક માઠા સમાચાર છે. દિવાળી પહેલાં ઓક્ટોબરમાં દેશમાં 54.6 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી છે. આવી સ્થિતિ ત્યારે છે, જ્યારે આર્થિક રિકવરી છે અને બજારમાં...
ઓક્ટોબરમાં ભારતની નિકાસ 42%, આયાત 62% વધી
મુંબઈઃ વીતી ગયેલા ઓક્ટોબર મહિનામાં ભારતે માલસામાનની કરેલી નિકાસનો આંક વધીને 35.47 અબજ ડોલર થયો હતો જે ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં 42.33 ટકા વધારે હતો. 2020ના ઓક્ટોબરમાં ભારતે કુલ...
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ 28-31 ઓક્ટોબરે ખુલ્લું રહેશે
ગાંધીનગરઃ કેવડિયા ખાતે સરદાર પટેલનું સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તથા અન્ય પર્યટન સ્થળો 28-31 ઓક્ટોબરના દિવસો દરમિયાન ખુલ્લા રાખવામાં આવશે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસરે આજે આ ખુલાસો...
સ્ટારપુત્ર આર્યનનો જેલવાસ યથાવત્; જામીનનો ફરી ઈનકાર
મુંબઈઃ અહીંની સેશન્સ કોર્ટે પણ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન પર છોડવાનો આજે ઈનકાર કરી દીધો. જજે કહ્યું કે પોતે ત્રણ જામીન અરજીઓ પર 20 ઓક્ટોબરે...
અનલોકઃ મહારાષ્ટ્રમાં 20મીથી કોલેજો, યુનિવર્સિટીઓ ફરી શરૂ
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે અમુક નિયંત્રણો હેઠળ 20 ઓક્ટોબરથી રાજ્યમાં કોલેજો અને યુનિવર્સિટીઓ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ ખાતાના પ્રધાન ઉદય સામંતે કહ્યું છે...
બુધવારથી ઘરેલુ ફ્લાઈટ્સ ટર્મિનલ-1 પરથી ફરી શરૂ
મુંબઈઃ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 (T1)ને આવતીકાલ, 13 ઓક્ટોબરથી ઘરેલુ ફ્લાઈટ્સ માટે ખુલ્લું મૂકવામાં આવશે. ગોફર્સ્ટ એરલાઈન આવતીકાલથી તેની ડોમેસ્ટિક વિમાન સેવા ટર્મિનલ-1 પરથી શરૂ કરશે....
આર્યન ખાન 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં
મુંબઈઃ શહેરમાં એક લક્ઝરી ક્રૂઝ જહાજ પરની પાર્ટી વખતે કેફી પદાર્થો મળી આવવાના કેસમાં પકડાયેલા બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના 23 વર્ષીય પુત્ર આર્યન ખાનને શહેરની કોર્ટે 7 ઓક્ટોબર સુધી...
ગુજરાત સમુદ્રકાંઠે વાવાઝોડું ફૂંકાવાની આગાહી
અમદાવાદઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના સમુદ્રકાંઠે વાવાઝોડું ફૂંકાઈ શકે છે. તેણે માછીમારોને ચેતવણી આપી છે કે તેમણે 2 ઓક્ટોબર સુધી દરિયો ખેડવા જવું નહીં. તે...
મહારાષ્ટ્રમાં 4 ઓક્ટોબરથી શાળાઓ ફરી શરૂ થશે
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આજે જાહેરાત કરી છે કે રાજ્યમાં શાળાઓ આવતી 4 ઓક્ટોબરથી ફરી શરૂ કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં તમામ શાળાઓમાં ધોરણ 5-12ના વર્ગો પ્રત્યક્ષ રીતે શરૂ કરવામાં આવશે...
ભારત ઓક્ટોબરથી કોરોના-રસીની નિકાસ ફરી શરૂ કરશે
નવી દિલ્હીઃ ભારત સરકારે કોરોનાવાઈરસ મહામારી પ્રતિરોધક રસીઓની નિકાસ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કરી છે. ગયા એપ્રિલ મહિનામાં દેશમાં કોવિડ-19ની...