Tag: Neelgaay
લીખાળા સિંહ-નીલગાય મોત મામલે ખેડૂત પિતાપુત્રની ધરપકડ
અમરેલી- 50 ફૂટ ઊંડા કૂવામાં મારીને નાંખી દેવાયેલાં એક સિંહ અને 10 નીલગાયોના મામલે વનવિભાગે પગલાં લીધાં છે. આ મામલે વનવિભાગે ખેડૂત પિતાપુત્રની ધરપકડ કરી છે.અમરેલીમાં ત્રણ દિવસ પહેલા...
મારીને 50 ફૂટ ઊંડા કૂવામાં નંખાયા 1...
અમરેલી- ગીર જંગલના એક કૂવામાંથી એક સિંહ અને 10 નીલગાયના મૃતદેહો મળી આવવાના સમાચારે વન્યજીવ પ્રેમીઓને કચવાટમાં મૂકી દીધાં છે. આશરે ત્રણેક દિવસ પહેલાં મારીને ફેંકી દેવાયેલાં હોય તેમ...