Tag: Nana Ambaji
જળસંકટ નિવારવા CM સજોડે માને શરણે
ખેડબ્રહ્મા- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સાબરકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ જળ સંચય અંતર્ગત માંગોલ નદીને પુન:જીવિત કરવાના કાર્યમાં સહભાગી થતાં પૂર્વે ખેડબ્રહ્મા અંબાજી માતાના દર્શન-પૂજન કરી આશીર્વાદ મેળવ્યાં હતાં.
નાના અંબાજી તરીકે...