Tag: Mayor
મેક્સિકોના સિટી હોલમાં બંદૂકધારીનું અંધાધૂંધ ફાયરિંગઃ 18નાં...
મેક્સિકોઃ અમેરિકાના પડોશી દેશ મેક્સિકો ગોળીબારમાં ખુલ્લેઆમ ગોળીબારની ઘટના બની છે. બંદૂકધારીએ મેક્સિકોના સિટી હોલમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં સાત પોલીસવાળા અને મેયર તેમ જ તેમના પિતા સહિત...
ભાજપાધ્યક્ષે વિપક્ષને આડે હાથ લીધોઃ મોરબીમાં રોડ-શો...
રાજકોટઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ્યની બે દિવસની મુલાકાતે છે, તેઓ હાલ રાજકોટ પહોંચ્યા છે. શહેરના રેસકોર્સમાં જનપ્રતિનિધિ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના નેતાઓ હાજર રહ્યા...
બે દિવસના ‘મિશન ગુજરાત’ પર ભાજપાધ્યક્ષ જેપી...
અમદાવાદઃ ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા 20 અને 21 સપ્ટેમ્બરે-બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. તેઓ અહીં ભાજપના સ્થાનિક નેતાઓને મળશે અને કેટલીક જાહેર સભાઓમાં ભાગ લેશે. તેઓ અહીં નમો કિસાન પંચાયતની...
ડેન્માર્કના શોપિંગ મોલમાં ગોળીબારઃ ત્રણનાં મોત, અનેક...
કોપનહેગનઃ ડેન્માર્કની રાજધાની કોપનહેગન સ્થિત શોપિંગ મોલમાં થયેલા ગોળીબારમાં ત્રણ લોકો માર્યા ગયા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એ મોલ દેશના સૌથી મોટાં શોપિંગ સેન્ટરોમાંનો...
‘મહિનાના અંત સુધીમાં મુંબઈ અનલોક થશે’
મુંબઈઃ શહેરમાં કોરોનાવાઈરસના કેસ સતત ઘટતા રહ્યા હોવાથી મેયર કિશોરી પેડણેકરે જાહેરાત કરી છે કે આ મહિનાના અંત સુધીમાં શહેરને અનલોક કરી દેવામાં આવશે. એએનઆઈ સમાચાર સંસ્થાને એમણે જણાવ્યું...
મુંબઈ-મેયર કિશોરી પેડણેકર ગુજરાત સાયન્સ સિટીની મુલાકાતે
અમદાવાદ: કોવિડ-19 મહામારી બાદ અત્રેનું ગુજરાત સાયન્સ સિટી નવા આકર્ષણો સાથે ફરી ખૂલ્યું છે. સાયન્સ સિટીને મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને મહાનુભાવોને આવકારવાનો મોકો મળ્યો છે. સંસ્થાને મુંબઈનાં મેયર શ્રીમતી...
કોરોનાથી મૃત્યુઃ 94% લોકોએ રસી લીધી નહોતી
મુંબઈઃ મેયર કિશોરી પેડણેકરે કહ્યું છે કે શહેરમાં કોરોનાવાઈરસ અને તેના ઝડપથી ફેલાતા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસોની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. મેયરે સાથોસાથ નાગરિકોને અપીલ કરી છે કે...
ન્યુ યોર્કના એપાર્ટમેન્ટની ભીષણ આગમાં 19 લોકોનાં...
ન્યુ યોર્કઃ અમેરિકાના ન્યુ યોર્કના બ્રોન્કસમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી, જેમાં 19 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા, જેમની હોસ્પિટલમાં સારવાર જારી છે....
-તો મુંબઈમાં-લોકડાઉન લાગુ કરીશું: મેયર કિશોરી પેડણેકર
મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ ખૂબ વધી જતાં દેશભરમાં ગભરાટ ફેલાયો છે. દેશના આર્થિક પાટનગર કહેવાતા મુંબઈ શહેરમાં પણ રોગના કેસ વધી જતાં ચિંતા પ્રસરી છે. શહેરનાં મેયર કિશોરી...
મેયર કિશોરી પેડણેકરને અપાઈ જાનથી મારી નાખવાની-ધમકી
મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય આશિષ શેલાર અને મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર વચ્ચે એક વિવાદ સર્જાયા બાદ પેડણેકરને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પત્રમાં...