Tag: Manchester Cathedral
શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા યુકે માં ગાંધીજીની...
અમદાવાદઃ મહાત્મા ગાંધીજીના 150માં જન્મજયંતિ વર્ષની ઉજવણી કરતાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા માન્ચેસ્ટર, યુ.કેમાં માન્ચેસ્ટર કેથેડ્રલની બહાર ગાંધીજીની 9 ફુટ ઊંચી, 800 કિલો વજન ધરાવતી સુંદર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું...