Tag: Mamata Banerjee
કાળીમાતાનું અપમાનઃ મોદીએ બેનરજીને ઈશારામાં આપી સલાહ
નવી દિલ્હીઃ કાળીમાતાનાં કરવામાં આવેલા અપમાનના મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વાર નિવેદન કર્યું છે. સ્વામી આત્મસ્થાનાનંદની જન્મજયંતી નિમિત્તે વડા પ્રધાન મોદીએ સંકેતમાં પશ્ચિમ બંગાળની શાસક પાર્ટી તૃણમુલ...
મમતાએ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં અન્ય બે નામો સૂચવ્યાં
નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસ નેતા અને પશ્ચિમ બગાળનાં મુખ્ય પ્રધાન દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લીધા પછી ઝારખંડના લોકસભાના સાસંદ વિજય હંસદકે પુષ્ટિ કરી હતી કે બેનરજીએ રાષ્ટ્રપતિ ચૂંટણી...
મમતાની વિપક્ષી બેઠકમાં ઓવૈસીની પાર્ટીને આમંત્રણ નહીં
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ રાષ્ટ્રપતિદની આગામી ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવારની પસંદગી કરવા માટે ચર્ચા કરવા વિરોધપક્ષોના નેતાઓની આજે એક બેઠક બોલાવી છે....
પવારને રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા નથી
મુંબઈઃ રાષ્ટ્રપતિપદની આગામી ચૂંટણીમાં શરદ પવાર વિરોધપક્ષોના સર્વમાન્ય ઉમેદવાર તરીકે પસંદ કરાય એવી ગઈ કાલે અમુક અહેવાલોમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ પવારે સ્પષ્ટતા...
રાષ્ટ્રપતિપદ: પવારનું નામ ચર્ચામાં; ભાજપના-નિર્ણય પર લક્ષ
નવી દિલ્હીઃ નવા, 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈએ મતદાન થવાનું છે અને 21મીએ મતગણતરી અને પરિણામ છે. આ ચૂંટણી માટે સંભવિત ઉમેદવારની પસંદગી માટે ભાજપ અને બિન-ભાજપ પક્ષોમાં...
ચાર-રાજ્યોમાં ભાજપની જીત મતોની લૂંટ છેઃ મમતા
કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ કહ્યું છે કે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની થયેલી જીત ખરો જનાદેશ નથી. એમણે ચૂંટણી વ્યવસ્થાતંત્રનો ઉપયોગ કરીને...
કેન્દ્ર વિ રાજ્યઃ નવા એરપોર્ટ માટે સિંધિયા-મમતા...
કોલકાતાઃ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NSCBI) એની મહત્તમ ક્ષમતાએ પહોંચી ગયું છે. જેથી કેન્દ્ર કોલકાતામાં એક નવું એરપોર્ટ સ્થાપવા માટે રાજ્ય સરકાર સાથે વાતચીત કરી હતી. જોકે...
મમતાનું મમત્વઃ ભાજપને હરાવવા માટે પક્ષોએ એકજુટ...
કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી તૃણમૂલ કોંગ્રેસનાં અધ્યક્ષપદે ફરીથી ચૂંટાઈ આવ્યાં છે. તેમણે બધા પ્રાદેશિક પક્ષોને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી દૂર રાખવા માટે કમર કસવા...