Tag: lions death
સિંહોના અકાળ મૃત્યુ રોકવા 9 મુદ્દાનો રીપોર્ટ...
અમદાવાદ-રાજ્યની આગવી શાન જેવા એશિયાટિક સિંહોના અકાળ મોતનો મુદ્દો ખૂબ જ ચર્ચાયા બાદ રાજ્ય સરકાર દ્વારા સિંહ સંરક્ષણ મુદ્દે કેટલાક પગલાં લેવામાં આવ્યાં હતાં. જોકે સિંહોના અકાળે થયેલા અવસાન...
ત્રણ સિંહના મોત મામલે કેન્દ્ર સરકાર અને...
અમદાવાદ- ગીર અભરાયણ્યમાં ટ્રેનની અડફેટે આવી જતાં ત્રણ સિંહોના મોત થયા હતા, જે મામલે ગુજરાત હાઈકોર્ટમાં શુક્રવારે સુઓમોટો અરજી દાખલ થઈ હતી, અને તેમાં અરજદારે ટ્રેનની ગતિની તપાસની માગ...
દેવળિયા સફારી પાર્કમાં સિંહે મજૂરને ફાડી ખાધો,...
જૂનાગઢઃ સાસણ ગીર નજીક આવેલા દેવળિયા સફારી પાર્કના ઇતિહાસ સિંહે પાર્કમાં કામ કરતા કર્મચારીઓ પર હુમલો કરતા એક કર્મચારી મજૂરનું મોત નિપજ્યું છે અને અન્ય બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત બન્યાં...
સિંહોના મોતને મામલે અહેમદ પટેલે લખ્યો PM...
અમદાવાદ- તાજેતરમાં જ ગીર અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં 23 જેટલા સિંહોના થયેલા મોતનો મામલે સમગ્ર રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ સિંહ પ્રેમીઓમાં ભારે નિરાશા જોવા મળી...
ગીરના સિંહો પરથી સંકટ ટળ્યું: 453 સિંહ...
જૂનાગઢ- તાજેતરમાં જ ગીર અને પૂર્વ ધારી વિસ્તારના દલખાણીયા રેન્જમાં 8 બાળ સિંહ સહિત કુલ ૧૪ સિંહોના ટેરીટોરિયલ ઇનફાઇટિંગ, ઇન્ફેક્શન તેમજ ઇજાના કારણે મૃત્યુ નોંધાયા હતાં જે ઘટનાને રાજ્ય...