Tag: KSHAN-PRATIKSHAN
‘ચિત્રલેખા’માં નવી ધારાવાહિક નવલકથા ‘ક્ષણ-પ્રતિક્ષણ’… નવા જ...
આપની આતુરતાનો અંત... 'ચિત્રલેખા'માં નવા-તાજા (૨૧ મે, ૨૦૧૮) અંકથી શરૂ થઈ છે નવી ધારાવાહિક નવલકથા 'ક્ષણ-પ્રતિક્ષણ'...
જાણીતા લેખક શિશિર રામાવતની કસાયેલી કલમે લખાયેલી નવીનક્કોર ધારાવાહિક નવલકથા 'ક્ષણ-પ્રતિક્ષણ' આ અંકથી 'ચિત્રલેખા'માં...