Tag: jufar faruki
હોળી પછી મસ્જિદના ટ્રસ્ટની રચના, કોઈ મતભેદ...
લખનૌઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના થઈ ગઈ છે. હવે અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટેના ટ્રસ્ટની રચનાનો ઇન્તજાર છે. લખનૌમાં સુન્ની વકફ બોર્ડની બેઠકમાં...