Tag: jayanti bhanushali
કોણે અને શા માટે કરાવી જયંતી ભાનુશાળીની...
અમદાવાદઃ ભાજપ પૂર્વ ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા માટે ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે રૂ.૩૦ લાખની સોપારી શશીકાંત ઉર્ફે બિટિયા દાદાને આપી હતી.દાદા અને...
ભાનુશાળીની હત્યા બાદ સાક્ષીની હત્યાનો પણ ઘડાયો...
અમદાવાદ- જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય આરોપી કહેવામાં આવતો છબીલ પટેલ આજે SIT સમક્ષ હાજર થયો છે. આજે દુબઇથી અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવતાની સાથે જ પોલીસે છબીલ પટેલની...
જયંતી ભાનુશાળી હત્યા કેસ: છબીલ પટેલે SIT...
અમદાવાદ- જયંતી ભાનુશાળી હત્યા કેસમાં SITને મોટી સફળતા હાથ લાગી છે. ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસના આરોપી છબીલ પટેલની SITએ અટકાયત કરી છે. પુત્ર સિદ્ધાર્થ પટેલની ધરપકડના ગણતરીના...
જયંતી ભાનુશાળી હત્યા કેસના સાક્ષીને ધમકાવવા લલચાવવાનો...
કચ્છ- કચ્છ ભાજપમાં ચકચારી બનેલાં જયંતી ભાનુશાળી હત્યાકેસમાં આરોપી છબીલ પટેલની વધુ એક હરકત પોલિસ ચોપડે ચડે તેવા ખબર સામે આવ્યાં છે. જયંતી ભાનુશાળી હત્યા કેસમાં જેની સંડોવણી બહાર...
જયંતી ભાનુશાળી હત્યા કેસઃ છબીલ પટેલની ઓડિયો...
અમદાવાદઃ જયંતી ભાનુશાળીની હત્યાને એક મહિના કરતા પણ વધારે સમય વીતી ગયો છે. આ કેસમાં છબીલ પટેલનું નામ સામે આવ્યું છે. આ મામલે કથિત આરોપી છબીલ પટેલની એક ઓડિયો...
ભાનુશાળીની હત્યાનો ભેદ ઉકેલાયો, મુખ્ય આરોપીઓના નામ...
અમદાવાદઃ થોડા સમય પહેલા થયેલી જયંતી ભાનુશાળીની સયાજી એક્સપ્રેસમાં પોઈન્ટ બ્લેન્ક રન્જથી ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે એડીજીપી અજય તોમરે ભાનુશાળીની હત્યા અંગે પત્રકાર પરિષદમાં ખુલાસો...
જયંતી ભાનુશાળી પરિવારે પોલિસ રક્ષણની માગણી કરી…
અમદાવાદ- જયંતી ભાનુશાળીની હત્યાના હાઇપ્રોફાઇલ કેસમાં હત્યારા પૂણેના સૂરજીત ભાઉ અને એક શાર્પ શુટર એટીએસના સકંજામાં આવી ગયા હતાં. જ્યારે ગઇકાલે શુક્રવારે આ હત્યાના કાવતરામાં સંડોવાયેલી મનિષા ગોસ્વામીને કચ્છમાંથી...
જયંતી ભાનુશાળી પંચમહાભૂતમાં વિલીન, દીકરી સ્મશાનમાં થઈ...
અમદાવાદઃ કચ્છના ભાજપના દિગ્ગજ નેતા ગણાતા અબડાસાના પૂર્વ ધારાસભ્ય તથા કચ્છના ભાજપના પૂર્વ પ્રમુખ જયંતી ભાનુશાળીની સોમવારે મોડી રાત્રે સયાજીનગરી એક્સપ્રેસમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી જેના કારણે...
ભાનુશાળી હત્યા કેસઃ CID ક્રાઈમે આપી તથ્યોની...
અમદાવાદ: ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભૂજથી અમદાવાદ જઈ રહ્યાં હતાં. માળીયા નજીક ટ્રેનમાંથી...
સીએમ રૂપાણી અને કોંગ્રેસના શક્તિસિંહે ભાનુશાળીની હત્યા...
અમદાવાદ- ગુજરાતમાં ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી છે. અહેવાલો પ્રમાણે ચાલુ ટ્રેનમાં બે અજાણ્યા શખ્સોએ ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરી...