Home Tags Gujarat Government

Tag: Gujarat Government

સુપ્રીમે ગોધરા કાંડના દોષીઓની વિગતવાર માહિતી માગી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે 2002ના ગોધરા ટ્રેનમાં કોચને આગ ચાંપવાને મામલે દોષીઓની વિશિષ્ટ ભૂમિકા- તેમની ઉંમર અને તેમના દ્વારા જેલમાં ગુજારવામાં આવેલા સમય વિશે એક ચાર્ટ માગ્યો છે....

ગોધરા-કાંડના 11 દોષીઓ માટે મોતની સજા માગશે...

 નવી દિલ્હીઃ વર્ષ 2002ના ગોધરા ટ્રેનને આગ ચાંપવાના મામલે ગુજરાત હાઇકોર્ટે 11 દોષીઓની સજાને આજીવન કેદમાં પેરવી નાખી છે. હવે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે સરકાર એ...

22 વાયર પહેલેથી તૂટેલા હોવાથી મોરબી પૂલ...

ગાંધીનગરઃ મોરબી પૂલ દુર્ઘટનામાં રાજ્ય સરકારે નીમેલી ટીમ (SIT)નો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારને જનરલ...

RTE અંતર્ગત દીકરાને શ્રેષ્ઠ સ્કૂલમાં એડમિશન મળ્યું

આણંદઃ રાજ્યનું પ્રત્યેક બાળક ભણે, અને તેને સારામાં સારું શિક્ષણ મળે એ માટે ગુજરાતમાં છેલ્લા બે દસક કરતાં વધુ સમયથી અભિનવ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ માટે ગરીબ-મધ્યમ...

ગાંધીનગરમાં G20 બિઝનેસ બેઠક શરૂ થઈ ગઈ

ગાંધીનગરઃ G-20ની અધ્યક્ષતાના ભાગરૂપે એક બિઝનેસ 20 (B20)ની બેઠક રવિવારે રાજ્યની રાજધાનીમાં શરૂ થઈ હતી, જેમાં 600થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં જળવાયુ પરિવર્તન, સંશોધન, વૈશ્વિક ડિજિટલ સહયોગ...

સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનોની પુનર્વિચારની અરજી ફગાવી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનોની પુનર્વિચારની અરજી ફગાવી દીધી છે, જેમાં એક દોષીની અરજી પર ચુકાદો આપ્યો હતો કે દોષીઓને છોડવા પર ગુજરાત સરકાર 1992ની નીતિથી વિચાર કરે....

ચૂંટણી પંચે રાજ્ય સરકારને, ગૃહ વિભાગને નોટિસ...

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા ચૂંટણી પંચ રાજ્ય સરકારથી ખફા છે. ચૂંટણી પંચને અત્યાર સુધી ચૂંટણી સાથે જોડાયેલા ટ્રાંસફર અને પોસ્ટિંગનો રિપોર્ટ નથી મળ્યો. પંચને રિપોર્ટ ન મળવાના...

IT Jobs: ટેક મહિન્દ્રાના રાજ્ય સરકાર સાથે...

અમદાવાદઃ દેશની પાંચમી સૌથી મોટી IT સર્વિસ નિકાસકાર કંપની ટેક મહિન્દ્રા ગુજરાતમાં 3000 નોકરીઓ આપશે. IT સર્વિસ નિકાસકાર કંપની ટેક મહિન્દ્રા આગામી પાંચ વર્ષોમાં રાજ્યમાં IT/IT સક્ષમ સેવાની નીતિ...

બિલ્કિસ બાનો કેસમાં દોષીઓને માફી કેન્દ્રએ આપીઃ...

અમદાવાદઃ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ મામલે 11 દોષીઓને માફી માટે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી લેવામાં આવી હતી. આ માફીને પડકારનાર અરજીકર્તા અન્ય...

રાજ્યમાં ચૂંટણી પહેલાં 23 IAS અધિકારીઓની ટ્રાન્સફર

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પોલીસ, ડેપ્યુટી કલેક્ટરની ટ્રાન્સફર પછી હવે IAS અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી છે. રાજ્ય સરકારે બુધવારે 23 IAS ઓફિસરની બદલીનો આદેશ બહાર પાડ્યો છે. અમદાવાદ...