Tag: Gujarat Cost Line
દરિયાઇ માર્ગે કોઇપણ શંકાસ્પદ હેરાફેરી રોકવા સરકારનો...
ગાંધીનગર- રાજ્યના ૧૬૦૦ કિ.મી. દરિયા કિનારાની સુરક્ષાને વધુ સુદ્રઢ કરવા માટે તથા દરિયાઇ માર્ગે કોઇપણ પ્રકારની શંકાસ્પદ હેરાફેરી ન થાય તેને રોકવા માટે રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય કર્યો...
આગોતરા આયોજન અને વ્યવસ્થાપને વાયુની મોટી ઘાત...
ગાંધીનગર- ગુજરાતમાં ત્રાટકી રહેલા વાયુ વાવાઝોડા પર દેશ જ નહીં દુનિયાભરની નજર છે ત્યારે વાયુ વાવાઝોડાની જેટલી તીવ્રતા છે એટલી જ તીવ્રતાથી સલામતીના આગોતરા પગલા ભરી, શિફ્ટિંગ જેવી કામગીરીથી...
એકતરફ કરાલકાળ વાયુ અને બીજી તરફ 4...
ભાવનગર- સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાળ વિસ્તાર વાયુ વાવાઝોડાની ગંભીર અસર હેઠળ હોવાની સંભાવનાઓથી ચિંતિત છે, ત્યારે સરકારી તંત્ર રાજ્યમાં વસતા નાગરિકોની સલામતી માટે સજ્જ અને પૂરતી સંવેદનાઓ ધરાવતું હોવાનું...
વેરાવળમાં ‘વાયુ’નો કહેર…
વાયુ વાવાઝોડાને પગલે રાજ્યના દરિયાકિનારઓને એલર્ટ કરવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડાની અસર વેરાવળ બંદરમાં દેખાવા લાગી છે. દરિયામાં કરંટના કારણે મોજા વધુ ઉંચા જોવા મળી રહ્યા છે. વેરાવળમાં કાંઠા...
ગુજરાતમાં આતંકી હુમલો થઈ શકે છે, આઈબી...
ગાંધીનગર- કશ્મીરના પુલાવામા હૂમલા પછી પણ પાકિસ્તાન ભારત અને ખાસ કરીને ગુજરાતમાં નાપાક હરકત કરી શકે તેમ છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી આતંકવાદીઓ ઘૂસ્યાં હોવાના અને તે ગુજરાતમાં હૂમલો કરે તેવા...