Tag: Grah Nakshatra
શનિનું રાશિ પરિવર્તન માનવ જીવન પર કેવી...
ગ્રહો જીવન પર અસર કરે ખરા? કે પછી પૂર્વ ગ્રહના લીધે જીવનમાં પરિવર્તનો આવે છે? પૂર્વગ્રહ વધારવામાં પણ ક્યારેક ગ્રહોનું પરિવર્તન જવાબદાર બની શકે. જીવન સરસ ચાલતું હોય. બધાજ...
મકર સંક્રાંતિ અને ગ્રહોનો સંબંધ
આપણા દરેક તહેવાર પાછળ કોઈને કોઈ વિજ્ઞાન અથવા કુદરતી ઘટનાનો આધાર રહ્યો છે. મોટા ભાગે આપણે પૂછવું પડે છે કે આ વખતે એ તહેવાર ક્યારે છે? પણ આ એક...
જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટીએ ભારતમાં નારી સન્માનની વાત
સમાચારપત્ર ખોલીએ અને એવી ભીતિ રહે કે, નવું તો કઈ નહિ થયું હોય ને? એવા સમયે સમાજની તરફ અલગ નજરે જોવાની ઈચ્છા થાય. નવી નિર્ભયા અને નવા આરોપી વિષે...
ભારતીય ખગોળશાસ્ત્ર થકી જીવનની શ્રેષ્ઠ ક્ષણોનો લાભ...
શું તમે જાણો છો કે કોઈ પણ મહિનાના સત્તર દિવસ તમે સાચા અર્થમાં સુખી થઇ શકો છો? કેટલાક લોકોને આ વાત સાચી નહિ લાગે. એનું કારણ છે કે ઘણા...
નવેમ્બરમાં છ ગ્રહનું પરિવર્તન: તમારી રાશિ પર...
જ્યોતિષ શાસ્ત્ર એક એવું અદ્ભુત શાસ્ત્ર છે કે જેના થકી આકાશમાં રહેલા વિવિધ ગ્રહો ની ગતિ વિષે માહિતી મળે છે. કુલ બાર રાશી છે અને નવ ગ્રહ છે. જ્યોતિષ...
શુભ મુહૂર્ત સાચવી કરશો આ કાર્ય તો…
પાંચ તત્વોથી સંસાર રચાયો છે, પાંચ તત્વોની એકબીજા સાથેની ક્રિયા અને વધારા ઘટાડાથી જ સંસારમાં આગમ નિર્ગમ ચાલ્યાં કરે છે. ખેતી કરવા દરમિયાન સારા મુહૂર્તનો ઉપયોગ સૈકાઓથી ચાલ્યો આવે...
તમારી જન્મકુંડળીમાં આ ગ્રહ સૌથી વધુ મહત્વનો...
જ્યારે ઘણીવાર જન્મકુંડળી જોઈને પણ ભવિષ્ય કે ભૂતકાળનો કોયડો નથી ઉકેલાતો ત્યારે જન્મલગ્ન અને લગ્નેશ ગ્રહ ખુબ મહત્વનો બની જાય છે. એમ સમજી લો કે આ એક જ ગ્રહ...
જ્યોતિષમાં લગ્નમેળાપક એ મનોવૈજ્ઞાનિક મેળાપક પણ છે!
મનુષ્યના જીવનના ત્રણ મહત્વના પડાવ છે, જન્મ, લગ્ન અને મૃત્યુ। જન્મ અને મૃત્યુ મનુષ્યના હાથમાં નથી, તો લગ્ન જીવનનું સુખદુઃખ પણ મનુષ્યના હાથમાં નથી. લગ્ન કરવા એ મનુષ્યની ઈચ્છા...
શું કહે છે તમારી રાશિ? રાશિ મુજબ...
ચંદ્ર રાશિ મનુષ્યના મન પર શાસન કરે છે, મનએ બધા રસનું બીજ છે. જયારે મનુષ્યને પોતાના કાર્યમાં રસનો વિષય મળી જાય તો તે બેશક તેમાં જલદી સફળ થાય છે....
ક્યારે શું બનશે તે ભાવિનો ગર્ભકાળ જણાવતી...
જ્યોતિષએ જાત મહેનત, સરળતા અને મૂળ સિદ્ધાંતો પર નભે છે. જ્યોતિષએ અનુભવ અને અવલોકન પર નભે છે. કુંડળીઓનો અભ્યાસ કરવાથી જ જ્યોતિષને સમજી શકાય છે. જેટલો સરળ અભ્યાસ તેટલું...