Tag: Grah Mahadasha
અજ્ઞાત બાવા પાસે મળ્યું વિશોત્તરી ‘દશાઓ’નું રહસ્ય
અજ્ઞાત બાવા પાસે હમણાં એકવાર ફરી મુલાકાત થઇ ગઈ, તેમણે હંમેશની જેમ કંઈ ખાસ સમય ફાળવ્યો નહી.. પરંતુ, તેમણે કીધું કે, જ્યોતિષ રહસ્યોનો મહાસાગર છે અને રત્નોથી ભરેલો છે....
જ્યોતિષશાસ્ત્રના સોનેરી સૂત્રો
જ્યોતિષશાસ્ત્રમાં મૂળ વૈદિક જ્યોતિષમાં નૈસર્ગિક શુભ અને અશુભ ગ્રહોને મહત્વના ગણ્યાં છે. પરંતુ વૈદિક જ્યોતિષની પરાશરીય જ્યોતિષ શાખા ગ્રહોના ભાવાધિપત્યને વિશેષ મહત્વ આપે છે. શુભ ગ્રહ ગુરુ પણ અશુભ...
ચાવીઃ કયા ગ્રહની મહાદશા ફળશે? કઇ અંતર્દશામાં...
ઘણીવાર ખુબ શુભ ગ્રહો અને અનેક શુભ યોગ હોવા છતાં જન્મકુંડળીના જાતકનું જીવન સામાન્ય હોય છે, આપણે સમજવું પડશે કે માત્ર જન્મકુંડળી બળવાન હોવી જરૂરી નથી. સાથે જન્મકુંડળીમાં ઉત્તમ...