Tag: Experts
નેપાળનું અર્થતંત્ર જોખમમાં છેઃ નિષ્ણાતો-ઉદ્યોગપતિઓની ચેતવણી
કાઠમંડુઃ પડોશના નેપાળ રાષ્ટ્રમાં આર્થિક મંદી ફરી વળી છે. નેપાળની સેન્ટ્રલ બેન્ક - ‘નેપાલ રાષ્ટ્ર બેન્કે’ આપેલી વિગત અનુસાર દેશ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે. નાણાં પ્રધાન જનાર્દન...
ઠંડા પીણાં, ઈન્સ્ટન્ટ નૂડલ્સ આરોગ્ય માટે હાનિકારક
સાઓ પાઉલોઃ આરોગ્યને લગતા એક સામયિક BMJ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત એક લેખમાં જણાવ્યા મુજબ, અલ્ટ્રા-પ્રોસેસ કરેલા ખાદ્યપદાર્થો માનવ વપરાશ, માનવીઓનાં આરોગ્ય માટે જોખમી છે.
બ્રાઝિલ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનાં પોષક આહારનાં...
માતૃભાષા મહોત્સવ: સામાજિક સંશોધનમાં માતૃભાષાની ભૂમિકા પર...
અમદાવાદ: માતૃભાષા દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, શોધ પ્રકલ્પ, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ ગુજરાત પ્રાંત અને શ્રી હ.કા. વાણિજ્ય મહાવિદ્યાલય, અમદાવાદ દ્વારા "સામાજિક સંશોધનમાં માતૃભાષાની ભૂમિકા" વિષય પર વક્તવ્યનું આયોજન...
વિટામીન-Dની ઉણપ રસીની અસરકારકતા ઘટાડી શકે: નિષ્ણાત
મુંબઈઃ દેશભરમાં છેલ્લા અમુક અઠવાડિયાથી કોરોનાવાઈરસના કેસ ઘટી રહ્યા છે. નવા ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા એક લાખથી નીચે આવી ગઈ છે. આજે દેશમાં નવા 50,000 કેસ નોંધાયા હતા. છેલ્લા 40...
બજેટ-2022/23 અંગે સમાજનાં આગેવાનોનાં પ્રત્યાઘાત
અમદાવાદઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ ગઈ કાલે સંસદમાં રજૂ કરી દીધું છે. તે વિશે વેપાર-ઉદ્યોગ સહિત સમાજના...
‘બજેટ ઈન્ફ્રાસ્ટ્રકચર, કૃષિ, રોજગાર સર્જન, ડિજિટલ, સ્ટાર્ટઅપ્સ...
બજેટ સ્પેશ્યલ - જયેશ ચિતલિયા (વરિષ્ઠ આર્થિક પત્રકાર)
બજેટ સારું છે, પરંતુ મારું નથી… આ મતલબની લાગણી ભારતનો સામાન્ય -મધ્યમ વર્ગનો નાગરિક વ્યક્ત કરે એવું વરસ ૨૦૨૨-૨૩નું અંદાજપત્ર દેશ માટે...
કેન્દ્રીય બજેટ 2022-23 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય
મુંબઈઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ આજે સંસદમાં રજૂ કરી દીધું છે. તે વિશે વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના નિષ્ણાતોએ પોતપોતાના...
ઓમિક્રોન ટૂંક સમયમાં ડેલ્ટા પ્રકારમાં તબદિલ થશેઃ...
સિંગાપુરઃ કોરોના રોગચાળાનો નવો વેરિયેન્ટ ઓમિક્રોન બહુ ઝડપથી સંક્રમણ ફેલાવતો વાઇરસ તો છે, પણ હવે સિંગાપુરના નિષ્ણતાઓએ ચેતવણી ઉચ્ચારી છે કે જે રીતે ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે,...
ઓમિક્રોનના કેસો 40-દિવસ પછી પિક પર પહોંચશેઃ...
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનને લઈને સતત ચિંતા વધી રહી છે. વિવિધ રાજ્યોના નિષ્ણાતો દ્વારા આગળના પડકારો પર ગંભીરતાથી કામ કરવાની ચેતવણી અપાઈ રહી છે દેશમાં...
કોરોનાઃ લગ્નની મોસમ પૂર્વે નિષ્ણાતોની ત્રીજી-લહેરની ચેતવણી
મુંબઈઃ દેશભરમાં કોરોનાવાઈરસ મહામારીના કેસ છેલ્લા અમુક મહિનાઓથી સતત ઘટી રહ્યા છે. રોગચાળાની બીજી લહેર આખરે ઓસરી ગઈ છે. લોકો હવે એમનાં સામાન્ય જીવનમાં પાછાં ફર્યાં છે. ઘણાંએ કોરોના-પૂર્વેની...