Tag: CJI Ranjan Gogoi
રામમંદિરથી રફાલઃ સુપ્રીમ કોર્ટના એક પછી એક...
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ 17 નવેમ્બરે નિવૃત્ત થઈ જવાના હતા એટલે તે પહેલાં તેમની સમક્ષ ચાલી રહેલી સુનાવણીના કેટલાક અગત્યના ચુકાદા આવી જશે એવી ધારણા પહેલેથી જ હતી. તે...
રામમંદિરઃ 9 નવેમ્બરની તારીખ કેમ અગત્યની બની...
રામમંદિરનો ચુકાદો ધારણા કરતાં થોડા દિવસ અગાઉ આવી ગયો. 9 નવેમ્બરે શનિવાર હતો છતાં સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ ચુકાદો જાહેર કરીને રામમંદિર બનાવવા માટેની મંજૂરી આપી દીધી....
રામમંદિર ચુકાદોઃ નિર્ણયમાં આ દલીલો મહત્વપૂર્ણ સાબિત...
નવી દિલ્હીઃ રાજકીય રીતે દેશના સૌથી સંવેદનશીલ અને ઐતિહાસિક અયોધ્યા રામમંદિર-બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની ખંડપીઠે માત્ર 40 દિવસની...
સબરીમાલા કેસઃ ચુકાદા પહેલાં જાણી લો કે...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત થઈ રહ્યા છે એ પહેલા તેમણે કેટલાક ઐતિહાસિક ચૂકાદાઓ આપવાના છે, એમા રામમંદિરની સાથે સાથે સબરીમાલા મંદિર કેસનો...
અયોધ્યા કેસ- 18 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પૂર્ણ...
નવી દિલ્હી:અયોધ્યા મામલે સુનાવણી દરમ્યાન સીજેઆઈ રંજન ગોગોઈએ ફરી એક વખત કહ્યું કે, 18 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પૂર્ણ થવી જરૂરી છે. જો ચાર સપ્તાહની અંદરમાં અમે નિર્ણય આપી દીધો...
રામમંદિરના મામલે આખરી ચૂકાદો 17 નવેમ્બર પહેલાં...
નવી દિલ્હી: અયોધ્યા રામ જન્મભૂમિ મામલે 26માં દિવસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આ મુદ્દે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, તમામે...
રાજકીય મામલાઓમાં CBIની કાર્યશૈલી અંગે CJI...
નવી દિલ્હી- ભારતના મુખ્ય ન્યાયધીશ (CJI) રંજન ગોગોઈએ રાજકીય રીતે સંવેદનશીલ મામલાઓમાં સીબીઆઈની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા. એક કાર્યક્રમમાં સીજેઆઈએ સવાલ કર્યો કે , એવું કેમ થાય છે કે...
SC: અયોધ્યા વિવાદમાં મધ્યસ્થ કમિટી નિષ્ફળ ગઈ,...
નવી દિલ્હી- અયોધ્યા વિવાદ મામલામાં રચાયેલી મધ્યસ્થતા કમિટીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવરમાં પોતાનો આખરી રીપોર્ટ રજૂ કર્યો છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટ આજે 2 ઓગસ્ટે સુનાવણી કરી હતી....
CJI વિરુદ્ધ કરેલાં કાવતરામાં મને દોઢ કરોડની...
નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર પૂર્વ મહિલા કર્મચારી દ્વારા યૌન શોષણના આરોપ મામલે હવે નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટના જ એક વકીલે દાવો કર્યો...
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસમાં સુનાવણી 26 ફેબ્રુઆરીએ
નવી દિલ્હી - સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ વિશેના જમીન માલિકીના કેસમાં સુનાવણીની શરૂઆત 26 ફેબ્રુઆરીએ કરશે.
પાંચ-જજની બંધારણીય બેન્ચ આ કેસમાં સુનાવણી શરૂ કરશે....