Tag: Bihar
નેપાળ વિમાન દુર્ઘટનાઃ UPનાં ચાર, બિહારના એક...
ગાઝીપુરઃ નેપાળમાં રવિવારે દુખદ વિમાન દુર્ઘટના બની હતી, જેમાં આશરે 68 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં પાંચ ભારતીય પણ હતા, જે ઉત્તર પ્રદેશના ગાઝીપુર અને બિહારના સીતામઢી જિલ્લાના રહેવાસી...
બિહારના બક્સરમાં ખેડૂતોનો વિરોધ, પોલીસે ઘરમાં ઘુસીને...
સંપાદિત જમીનના યોગ્ય વળતરની માંગ સાથે વિરોધ કરી રહેલા ખેડૂતને પોલીસે ઘરમાં ઘુસીને માર માર્યો હતો. મંગળવારે ચૌસા થર્મલ પાવર પ્લાન્ટના મુખ્ય દ્વાર પર ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા....
ચાર વિદેશી પર્યટક કોરોના-પોઝિટીવઃ બિહાર હાઈ-એલર્ટ પર
પટનાઃ ચીનમાં કોરોનાવાઈરસ મહામારીની નવી લહેર ફેલાતાં આખી દુનિયામાં ગભરાટ ફેલાઈ ગયો છે. અનેક દેશોમાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. ભારતમાં પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી...
પ્રશાંત કિશોરે કહ્યું- નિતીશ કુમારનો સર્વનાશ નિશ્ચિત
પ્રસિદ્ધ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનો નીતિશ કુમાર પર હુમલો ચાલુ છે. બિહારમાં નકલી દારૂના કારણે સતત થઈ રહેલા મોત વચ્ચે પ્રશાંત કિશોરે કહ્યું છે કે નીતીશ કુમારનો સર્વનાશ નિશ્ચિત...
‘જે લઠ્ઠો પીશે એ મરશે’: નીતિશકુમાર
પટનાઃ બિહારના સારણ જિલ્લાના ઈસુઆપુર અને મશરખ ગામોમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મરણાંક વધીને 39 થયો છે અને બીજા ઘણા લોકો હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, એમાંના ઘણાની હાલત ગંભીર છે...
બિહારમાં ઝેરી દારૂ પીવાથી 17નાં મોત
પટનાઃ બિહારના છપરામાં ફરી એક વાર ઝેરી દારૂએ કહેર મચાવ્યો છે. આ ઝેરી દારૂને લીધે 17 લોકોનાં મોત થયાં છે. આ મામલો છપરા જિલ્લાના ઇસુઆપુર પોલીસ સ્ટેશનના વિસ્તારનો છે....
2024ની ચૂંટણીમાં ત્રીજો નહીં ‘મુખ્ય મોરચો’ બનશેઃ...
પટનાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે JDUના સંમેલનમાં વિશ્વાસથી જણાવ્યું હતું કે 2024માં કોઈ ત્રીજો મોરચો નહીં રચવામાં આવે અને હવે જે બનશે એ ‘મુખ્ય મોરચો’ હશે. ભાજપનો વિરોધ કરતા...
હું ચૂંટણી નહીં લડું: પ્રશાંત કિશોર
ચંપારણ (બિહાર): રાજકીય વ્યૂહરચનાકારમાંથી પ્રચારક બનેલા પ્રશાંત કિશોરે કહ્યું છે કે પોતે ચૂંટણી નહીં લડે. જોકે એમણે વતન રાજ્ય બિહારમાં એક વધારે સારો રાજકીય વિકલ્પ પૂરો પાડવા પોતે લીધેલી...
બિહારમાં સિલિન્ડરમાં ધડાકોઃ એકનું મોત, અનેક ઘાયલ
ભાગલપુરઃ બિહારના ભાગલપુરમાં ગુરુવાર સાંજે ફુગ્ગામાં ગેસ ભરવા દરમ્યાન સિલિન્ડરમાં ધડાકો થયો હતો. એ ધડાકો કાલી વિસર્જન શોભાયાત્રામાં થયો હતો, જ્યારે લોકો શોભાયાત્રામાં સામેલ હતા. આ ધડાકો એટલો જોરદાર...
મુકેશ અંબાણીની હત્યાની ધમકી આપનારની બિહારમાંથી ધરપકડ
મુંબઈઃ સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપની દક્ષિણ મુંબઈસ્થિત હોસ્પિટલમાં ફોન કરીને એમને જાનથી મારી નાખવાની ધમકી આપવાના પ્રકરણમાં મુંબઈ પોલીસે તપાસ કરતાં એ ફોન બિહારમાંથી આવ્યો હોવાનું માલુમ...