Tag: Bhupendra Patel
મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી
ઝાલોદઃ આદિજાતિ વિસ્તાર દાહોદ જિલ્લાના ઝાલોદથી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની રાજયવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે રાજ્યના આદિજાતિ વિસ્તારો માટે રૂ. ૧૬૦૦ કરોડનાં ૫૬૯૦ જેટલા વિકાસ...
મુખ્ય પ્રધાન લમ્પી સ્કિન ડિસીઝથી અસરગ્રસ્ત કચ્છની...
અમદાવાદઃ રાજ્યના પશુધનમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા લમ્પી સ્કિન ડિસીઝથી અસરગ્રસ્ત કચ્છની મુલાકાત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી હતી. તેમણે કચ્છમાં આ રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના આઇસોલેશન...
“નારી વંદન ઉત્સવ” સપ્તાહમાં વિવિધ કાર્યક્રમોનું આયોજનઃ...
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તીકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જ દિશામાં વધુ એક નક્કર કદમ ભરી...
PM મોદી IFSCના ભવનનો 29 જુલાઈએ શિલાન્યાસ...
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૨૯ જુલાઈએ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), દેશના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ની મુલાકાત લેશે. તેઓ ‘ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ...
રાજ્યમાં 1000 ઢોરોનાં મોતઃ CMએ બેઠક બોલાવી
અમદાવાદઃ રાજ્યમાં લમ્પી ત્વચા રોગને કારણે કુલ 1000 ઢોરોનાં મોત થયાં છે, જેમાં મોટા ભાગની ગાય અને ભેંસ છે, એમ પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું. તેમણે કહ્યું હતું...
સ્પોર્ટસ ઇવેન્ટના આયોજન માટે ગુજરાત સંપૂર્ણ સુસજ્જ:...
ગાંધીનગરઃ દેશમાં ખેલકૂદ ક્ષેત્રનો સુવર્ણ કાળ આવ્યો છે. ભારતમાં સ્પોર્ટિંગ કલ્ચર, સ્પોર્ટિંગ કોમ્યુનિટી અને ડિસિપ્લિન વિકસી રહ્યા છે. ફિટ ઇન્ડિયા જેવી ઝુંબેશ ચલાવીને વડા પ્રધાને દેશમાં સ્પોર્ટસ અને ફિટનેસનો...
પૂરના પાણીમાંથી 33,000થી વધુ લોકોને બહાર કઢાયાઃ...
ગાંધીનગરઃ ચોમાસાની સીઝન શરૂ થયાના પહેલા 15 દિવસમાં રાજ્યમાં ઠેકઠેકાણે ભારે વરસાદ વરસ્યો છે. એ સમયે રાજ્ય સરકાર દ્વારા સમયસર લેવામાં આવેલા નિર્ણયોને કારણે 33,000થી વધુ લોકોને પૂરના પાણીમાંથી...
શ્રવણતીર્થ દર્શન યોજનામાં ૭૫ ટકા સુધીની સહાય...
અમદાવાદઃ રાજ્યના ગરીબ-મધ્યમ વર્ગના લોકો આર્થિક સંકડામણના કારણે ધર્મ સ્થળોના પ્રવાસથી વંચિત ન રહે એ માટે અને વૃદ્ધ અને વરિષ્ઠ નાગરિકો રાહત દરે યાત્રાધામોના દર્શન કરી શકે એ માટે...
કેન્દ્રએ મોતિયા અંધત્વમુક્ત ગુજરાત ઝુંબેશનું ‘ગુજરાત મોડલ’...
અમદાવાદઃ રાજ્ય દ્વારા છેલ્લાં 10 વર્ષમાં દર વર્ષે સરેરાશ સાત લાખ જેટલાં મોતિયાનાં ઓપરેશન કરીને પ્રતિ ૧૦ લાખ વસ્તીએ ૧૦,૦૦૦થી વધુ મોતિયાનાં ઓપરેશનનો દર હાંસલ કરીને ગુજરાત દેશમાં અગ્રેસર...
CM ભૂપેન્દ્ર પટેલનો 61મો જન્મદિનઃ રાષ્ટ્રપતિ, PMએ...
અમદાવાદઃ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના ૬૧મા જન્મદિવસ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ તેમને શુભેચ્છાઓ પાઠવીને સ્વસ્થ તંદુરસ્ત જીવનની શુભ- કામનાઓ આપી હતી. રાજ્યની જનતા જનાર્દનની સેવામાં ભૂપેન્દ્ર પટેલ સતત...