Tag: Bhavan’s Cultural Centre Andheri
મુંબઈઃ જાણીતા ગુજરાતી કવિ, શાયર, સંગીત મર્મજ્ઞ...
મુંબઈ - જાણીતા ગુજરાતી કવિ, શાયર અને સંગીતનાં સમીક્ષક લલિતભાઈનું વર્માનું અહીં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. એ અહીં અંધેરીસ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર સંસ્થાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે અનેક...
‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૯’: દર્શકોએ માણ્યું નાટક ‘ભારતીબેન ભૂલા...
આજનું નાટક (તા. ૪-૧-૨૦૧૯)
મનુ દામજી
પરમ, સુરત
લેખક અને દિગ્દર્શકઃ પદ્મેશ પંડિત
સ્થળઃ ભવન, ચોપાટી-મુંબઈ
સમયઃ સાંજે ૭.૩૦
‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: ‘પોતપોતાનું કેનવાસ’ શ્રેષ્ઠ નાટક ઘોષિત
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)નો પારિતોષિક વિતરણ સમારંભ ૧૯ જાન્યુઆરીના શુક્રવારે સાંજે...
આવો, આજે સૌ સાથે મળીને માણીએ ‘ચિત્રલેખા...
મુંબઈ - ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)નો પારિતોષિક વિતરણ સમારંભ આજે, ૧૯...
આ છે, ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ની અંતિમ સ્પર્ધાના સંભવિત...
મુંબઈ - ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)ની અંતિમ સ્પર્ધાના ૧૧ નાટકોની ભજવણી...
‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: દર્શકોએ માણ્યું નાટક ‘ડેવી જોન્સ’...
'સંતાકૂકડી' નાટકની તસવીરો...
‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’માં શુક્રવાર, 12 જાન્યુઆરીએ ભજવાઈ ગયેલા 'સંતાકુકડી' નાટકના લેખક મિલિંદ પાઠક હતા અને દિગ્દર્શક શિવાંગ ઠક્કર હતા. આ નાટક સુરતના શિવઅંશમ્ પ્રોડક્શન્સનું હતું. (તસવીરોઃ જિજ્ઞેશ મકવાણા)
‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: દર્શકોએ માણ્યું નાટક ‘એક વત્તા...
(તસવીરોઃ દીપક ધુરી)
આજનું નાટક (તા. ૧૨-૧-૨૦૧૮)
'સંતાકુકડી'
સંસ્થાઃ શિવઅંશમ્ પ્રોડક્શન્સ, સુરત
લેખક: મિલિંદ પાઠક
દિગ્દર્શકઃ શિવાંગ ઠક્કર
સ્થળઃ ભવન, ચોપાટી-મુંબઈ
સમયઃ સાંજે ૭.૩૦
‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: દર્શકોએ માણ્યું નાટક ‘એહતે સાબી’…
(તસવીરોઃ દીપક ધુરી)
આજનું નાટક (તા. ૧૧-૧-૨૦૧૮)
'એક વત્તા એક અગિયાર'
સંસ્થાઃ થિયેટર ઓફ જનરેશન નેક્સ્ટ, સુરત
લેખક: પ્રિયમ જાની
દિગ્દર્શકઃ રિષીત ઝવેરી
સ્થળઃ ભવન, ચોપાટી-મુંબઈ
સમયઃ સાંજે ૭.૩૦
‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: દર્શકોએ માણ્યું નાટક ‘ધ ગેઈમ’…
(તસવીરોઃ દીપક ધુરી)
આજનું નાટક (તા. ૧૦-૧-૨૦૧૮)
એહતે સાબી
વૈભવ સોની, વડોદરા
લેખક અને દિગ્દર્શકઃ વૈભવ સોની
સ્થળઃ ભવન, ચોપાટી-મુંબઈ
સમયઃ સાંજે ૭.૩૦