Tag: Bhagvan Mahadev
ચતુર્થ જ્યોતિર્લિંગ ઓમકારેશ્વરઃ નર્મદા નદી અહીંયા વહે...
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની ભક્તિનો મહિનો, શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની ભક્તિ કરી તેમની કૃપા પ્રાપ્ત કરવાનો મહિનો. ભગવાન શિવ લિંગ સ્વરુપે...
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, પાલખી...
સોમનાથઃ ભક્તોને અતિપ્રિય એવો શ્રાવણ માસ અને તેમાં આવતો પ્રથમ સોમવાર હોય એટલે તમામ શિવમંદિરોમાં ભક્તોનો સાગર સાગર છલકાતો જોવા મળે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભાવિકોના ઘોડાપૂર ઉમટ્યાં...