Tag: BAPS Shri Swaminarayan Mandir
અમિત શાહે અમદાવાદમાં BAPS શ્રીસ્વામીનારાયણ મંદિરની...
અમદાવાદ - કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સવારે અત્રેના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની મુલાકાતે ગયા હતા અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા. શાહ સવારે 10.15...
દુષ્કાળને લક્ષમાં રાખી સારંગપુર ખાતે ‘પુષ્પદોલોત્સવ-2019’માં પાણીનો...
સારંગપુર (ગુજરાત) - ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી તીર્થધામ સારંગપુર (જિલ્લો બોટાદ) રંગોત્સવ માટે પ્રખ્યાત છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે અહીં રંગોત્સવ કરીને સૌને દિવ્ય આનંદ આપ્યો હતો તેની સ્મૃતિમાં આજ...
અબુ ધાબીમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું ભૂમિપૂજન!
રવિવાર, 11 ફેબ્રુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અબુ ધાબીમાં સૌપ્રથમ શિખરબદ્ધ મંદિરનું ભૂમિપૂજન-શિલાન્યારવિધિ સંપન્ન થશે. વધુ વિગત માટે આ લિન્ક પર કરો ક્લિકઃ https://chitralekha.com/bapsmandir.pdf
અક્ષરધામ મંદિરમાં રાહુલ ગાંધી
કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજે શનિવારથી ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ ઉતર્યા પછી સીધા ગાંધીનગર અક્ષરધામ મંદિર ગયા હતા, જ્યાં ભગવાન સ્વામિનારાયણના દર્શન...