Tag: Asaram
આસારામ, રામરહીમ અને ઈમરાનખાન બન્યાં ભાજપના સભ્ય?...
અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં હાલ ભાજપ દ્વારા હાલ સદસ્યતા ઝૂંબેશ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝૂંબેશ હેઠળ ભાજપના સભ્ય બનવા માગતાં વ્યક્તિ માટે એક ટૉલ ફ્રી નંબર રાખવામાં આવ્યો...
નારાયણ સાંઈને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ, સૂરત...
સૂરતઃ દુષ્કર્મી આસારામના પુત્ર નારાયણ સાંઈ પણ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત થઈ ગયો છે. 26 એપ્રિલે આવેલા આ ચૂકાદામાં સજાનું એલાન આજે એટલે કે 30 એપ્રિલ કરવામાં આવ્યું છે....
જોધપુર જેલમાં બંધ આસારામે રાજ્યપાલને કરી દયા...
જોધપુર- રાજસ્થાનના જોધપુરની જેલમાં દુષ્કર્મની સજા ભોગવી રહેલા આસારામ બાપુએ પોતાની સજા ઓછી કરવા રાજ્યપાલને દયા અરજી કરી છે. આપને જણાવી દઈએ કે, સગીર યુવતી સાથે દુષ્કર્મના આરોપમાં આસારામ...
સરકારે તોડી ચૂપકીદીઃ આગામી સત્રમાં રજૂ થશે...
ગાંધીનગર- રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં ગુજરાત સરકારે ચૂપકીદી તોડી છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આગામી વિધાનસભા સત્રમાં દીપેશ-અભિષેક અપમૃત્યુકેસમાં થયેલી તપાસનો અહેવાલ રજૂ કરવામાં આવશે.આ...
સૂરતઃ નારાયણ સાંઈ રેપ કેસમાં ફરિયાદી પક્ષની...
સૂરતઃ રેપ કેસમાં આસારામને સજા થઇ ગયાં બાદ આજે સૂરતની બે બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇ પર કરેલા રેપ કેસમાં આજે કોર્ટમાં સુનાવણી માટે રજૂ કરવામાં આવ્યો...
સગીરા દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા
જોધપુરઃ જોધપુર કોર્ટના જજ મધુસુદન શર્માએ ચૂકાદો આપતા કહ્યું હતું કે આસારામ સહિતના ત્રણ આરોપીઓને દોષિત છે. કોર્ટે માન્યું છે કે આસારામ બળાત્કારી છે. આસારામ, શિલ્પી અને શરદ દોષિત...