Home Tags Amreli

Tag: Amreli

કોંગ્રેસના પરેશ ધાનાણીએ અમરેલીમાં ઉમેદવારી નોંધાવી

અમરેલીઃ ૯૫ – અમરેલી વિધાનસભા બેઠકના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની સાથે અમરેલી ખાતે નામાંકન પત્ર ભર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી...

મુંબઇના ટોપવર્થ ગૃપના બિલ્ડર અભય લોઢાની કરોડોની...

મુંબઇના ટોપવર્થ ગૃપના બિલ્ડર અભય લોઢાએ અમરેલીના એક વ્યકિત સાથે 50 કરોડની ઠગાઇ આચરી હોવાની ફરિયાદના પગલે સીઆઇડી ક્રાઇમે આરોપી અભય લોઢાની મુંબઇથી ધરપકડ કરી છે.અમરેલીના બિલ્ડર કરશનભાઇએ રાજકોટ...

રાજ્યના અમરેલી, લાઠીમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ રાજ્યના અમરેલીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લીધે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતા થયા...

સાર્વત્રિક મેઘમહેરઃ શિયર ઝોનથી ભારે વરસાદની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વખત વરસાદ જામ્યો છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 65 તાલુકાઓ એકથી પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ...

અમરેલીમાં જીવલેણ અકસ્માતઃ આઠનાં મોત, ચાર ઘાયલ

અમરેલીઃ અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રક ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં આઠ લોકોનાં મોત થયાં છે અને ચાર લોકો ગંભીર...

અમરેલીમાં રૂ. 150 કરોડના મૂડીરોકાણ સાથે એરક્રાફ્ટ...

અમદાવાદઃ જો બધું સમુંસૂતરું રહ્યું તો 2021ના અંત સુધીમાં રાજ્યના સૌરાષ્ટ્રના અમરેલીમાં એરક્રાફ્ટ (વિમાન)નું ઉત્પાદન શરૂ થઈ જશે. રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગે ગુરુવારે રાજ્યમાં અમદાવાદ સ્થિત એરો ફ્રેયર ઇન્કોર્પોરેટ...

ઉપવાસ પર બેઠેલા વિધાનસભ્ય અમરીશ ડેરની અટકાયત

અમરેલીઃ રાજ્યના અમરેલીમાં રેલવેની જમીનને શહેરના વિકાસ માટે નગરપાલિકાને સોંપવાની માગને લઈને કોંગ્રેસના વિધાનસભ્ય અમરીશ ડેર છેલ્લા 10 દિવસોની ઉપવાસ પર બેઠા છે, પણ ગઈ કાલે ઉપવાસ પર બેઠેલા...

મોદીએ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું…

મોદીએ ગુજરાત રાજ્ય માટે રૂ.1000 કરોડની તાત્કાલિક રાહત સહાયની જાહેરાત પણ કરી છે. તથા ગુજરાતની જનતાને કેન્દ્ર સરકાર તરફથી આ આફતના સમયમાં સંપૂર્ણ સાથ-સહકારની ખાતરી આપી છે. ભાવનગર એરપોર્ટ ખાતે...

મોદી વાવાઝોડાએ સર્જેલા વિનાશનું હવાઈ નિરીક્ષણ કરશે

ભાવનગરઃ તાઉ’તે ચક્રવાતી વાવાઝોડાએ ગુજરાતના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વિનાશ સર્જ્યો છે. વાવાઝોડું નબળું પડીને ઉત્તર દિશા તરફ રાજસ્થાન, પાટનગર દિલ્હી માર્ગે આગળ વધી ગયું છે....

સૌરાષ્ટ્રમાં કોરોના કેસોમાં ઉછાળોઃ 329 કેસ નોંધાયા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 329 કેસ નોંધાયા છે. વળી, કોરોનાને લીધે નવ દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો ત્રણ લાખ...