Tag: aerial survey
વાવાઝોડાગ્રસ્ત ઓડિશા, બંગાળ, ઝારખંડ માટે 1000-કરોડની સહાય
ભૂવનેશ્વર/કલાઈકુંડા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળના અખાતમાં સર્જાયેલા અને 26 મેના બુધવારે ફૂંકાયેલા ચક્રવાતી વાવાઝોડા ‘યાસ’એ ઓડિશા અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં વેરેલા વિનાશનું 28 મે, શુક્રવારે હેલિકોપ્ટરમાંથી હવાઈ નિરીક્ષણ...
ઓડિશા, બંગાળનાં વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ
મોદીએ બંને રાજ્યમાં રાહત કામગીરીઓ હાથ ધરવા માટે કેન્દ્ર સરકાર તરફથી રૂ. 1000 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી છે. વાવાઝોડાને કારણે મૃત્યુ પામેલી પ્રત્યેક વ્યક્તિના નિકટના સ્વજનને રૂ. 2...
મોદી વાવાઝોડાએ સર્જેલા વિનાશનું હવાઈ નિરીક્ષણ કરશે
ભાવનગરઃ તાઉ’તે ચક્રવાતી વાવાઝોડાએ ગુજરાતના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વિનાશ સર્જ્યો છે. વાવાઝોડું નબળું પડીને ઉત્તર દિશા તરફ રાજસ્થાન, પાટનગર દિલ્હી માર્ગે આગળ વધી ગયું છે....
જમ્મુ-કશ્મીરના ગવર્નરે અમરનાથ યાત્રાના રૂટ્સનું હવાઈ નિરીક્ષણ...
શ્રીનગર - જમ્મુ અને કશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે આજે હેલિકોપ્ટરમાં બેસીને અમરનાથ ગુફા મંદિર તરફ દોરી જતા બાલતાલ અને પહેલગામ - એમ બંને રૂટનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
ગવર્નર મલિકની...