પંજાબી શાક

પંજાબી શાક કરવું છે અને ટમેટાં મોંઘા થઈ ગયા છે? કંઈ વાંધો નહિ. તમે જ્યારે કાંદાની ગ્રેવી સાંતળો છો, ત્યાર પછી મસાલો સાંતળીને ટમેટાંની જગ્યાએ દહીં વલોવીને નાંખી દો. શાક સ્વાદિષ્ટ બનશે.