Chitralekha Event ‘ચિત્રલેખા’નાં સર્જક વજુ કોટકનું ૧૦૩મી જન્મજયંતીએ સંસ્મરણ; એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ January 30, 2018 વજુ કોટક: વાંસળી અને કેમેરાનાં ક્લિક્સનાં શોખીન… તસવીરી ઝલક… ભાવનગરનું તખ્તેશ્વર મંદિરઃ આ મંદિરની પાળ પર બેસીને વજુભાઈ હંમેશાં વાંસળી વગાડતાં. સવારના પાંચ વાગ્યે મંદિરમાં જઈને એ વાંસળી વગાડતા. આજુબાજુમાં રહેતા લોકો કહેતા કે અમારે એલાર્મ મૂકવાની જરૂર ન પડે. વજુભાઈ વાંસળી વગાડવાનું શરૂ કરે એટલે અમે જાગી જતાં. મુંબઈમાં જુહૂના દરિયાકિનારે વજુભાઈ સાથે એક વાંદરો મસ્તીએ ચડ્યો હતો. વજુભાઈનાં પત્ની મધુરીબહેને એ અદ્દભુત દ્રશ્યોને કેમેરામાં ઝડપી લીધાં હતાં. RELATED ARTICLESMORE FROM AUTHOR યુગસર્જક લેખક વજુભાઈ કોટકને જન્મતિથિએ સ્મરણાંજલિ ‘ચિત્રલેખા’ના સ્થાપક-તંત્રી વજુભાઈ કોટક લિખિત ‘પ્રભાતનાં પુષ્પો’ના ઓડિયો સંસ્કરણનું વિમોચન વજુભાઈ કોટક સર્જિત ‘પ્રભાતનાં પુષ્પો’ની ઓડિયો આવૃત્તિનો લોકાર્પણ કાર્યક્રમ