Tag: Uttar Paradesh
રામમંદિરનું ભૂમિપૂજનઃ અયોધ્યાનો કરાઈ રહ્યો છે શણગાર
અયોધ્યાઃ રામ મંદિરના નિર્માણ માટે 5 ઓગસ્ટના રોજ ભૂમિપૂજન થવાનું છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી મંદિર આધારશિલાની સ્થાપના કરશે. ત્યારે અત્યારે અયોધ્યામાં સૌંદર્યીકરણ અને નિર્માણનું કાર્ય જોર-શોરથી ચાલી રહ્યું...
કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેની પોલીસે ઉજ્જૈનથી ધરપકડ...
નવી દિલ્હીઃ કાનપુર હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબેની ધરપકડ થઈ છે. પોલીસે ઉજ્જૈનથી તેની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઉજ્જૈનના મહાકાલ મંદીરમાં તે સરેન્ડર કરવા ઈચ્છતો હતો પરંતુ...
વિકાસ દૂબે કહેતોઃ મારા ગામમાં સેના સિવાય...
નવી દિલ્હીઃ કુખ્યાત ગુનેગાર વિકાસ દૂબેએ પોતાના ગુનાઓના સહારે યુપી સહિત આસપાસના રાજ્યોમાં પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. વિકાસના ગામમાં તેનું એક સિક્યોરિટી કિલ્લા જેવું મકાન છે. જેલની જેમ...
ઉ.પ્ર.માં પોલીસ ટૂકડી પર હુમલો; 8 જવાન...
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડવા ગયેલી એક પોલીસ પાર્ટી પર ગત રાત્રે હુમલો થયો હતો. ગુનેગારોએ છટકું ગોઠવીને ફાયરિંગ કરતાં 8 પોલીસ જવાન શહીદ થયા...
ચોવીસ કલાકમાં આટલી બળાત્કાર-છેડતીની ઘટનાઓઃ શું થઇ...
નવી દિલ્હી: શુક્રવારે સવારે તેલંગાણામાં એક મહિલા ડોક્ટરની સાથે બળાત્કાર અને હત્યાના આરોપી ચાર લોકોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસનો દાવો છે કે આ ચારેય આરોપીઓમાંથી 2 જણે પોલીસના...
દિલ્હી નહી, આ છે દેશના ટોપ 10...
નવી દિલ્હીઃ પ્રદૂષણ દેશનો સૌથી મહત્વનો મુદ્દો બની ગયો છે. રાજધાની દિલ્હીથી લઈને યૂપી સહિત રાજ્યના અન્ય શહેરોમાં પ્રદૂષણને લઈને દેશભરમાં ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ મામલે લોકસભામાં...
દીપોત્સવ: 5.51 લાખ દીપોથી ઝળહળી ઉઠશે અયોધ્યા
અયોધ્યા: ભગવાન રામનું શહેર અયોધ્યા દીપોત્સવના મુખ્ય કાર્યક્રમ માટે સજી-ધજીને તૈયાર થઈ ગયું છે. રામ વનવાસથી પરત આવ્યાની ખુશીમાં શહેરમાં 14 જગ્યાએ દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. આજે 5 લાખ 51 હજાર...