Home Tags NRI

Tag: NRI

મૂળ ગુજરાતી એવો આખો પરિવાર પ્લેન ક્રેશમાં...

સૂરતઃ ઈથિયોપીયન એરલાઈન્સના ગઈ કાલે દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં મરનાર ભારતીયોમાં 6 ગુજરાતીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇથોપિયન એરલાઇનનું વિમાન ટેકઓફ કરતાં જ ધડાકાભેર તૂટી પડ્યું હતું, જેમાં સવાર...

અમેરિકાની યુનિવર્સિટીમાં ટોપ ગ્રેડ મેળવનાર ભારતીય વિદ્યાર્થીની...

શિકાગો-અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાલમાં ટ્વિટ કરીને, અમેરિકાની H1B વિઝા પોલિસીમાં સુધાર લાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ પોતાના વિઝા સ્ટેટસને લઇને હજી અસમંજસ...

USમાં ચાલે છે સંસ્કૃતિની પાઠશાળા, અભ્યાસમાં શીખવાડવામાં...

શિકાગો- 'પશ્ચિમની સંસ્કૃતિથી આપના પરિવારના બાળકોનું જરા ધ્યાન રાખજો'..આ વાત..ગુજરાતી ભાષા અને સંસ્કાર બચાવોની મુહીમ લઈને ગુજરાતના સંતો, મહંતો અને સાહિત્યકારો છેલ્લા કેટલાય સમયથી મહેનત કરી રહ્યા છે. ત્યારે...

H-1 B વિઝાના નિયમો થશે વધુ કડક,...

વૉશિગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1 બીની અરજીની પ્રક્રિયામાં કેટલાક મોટા ફેરફાર કરવા માટે પ્રસ્તાવ આપ્યો છે. પ્રસ્તાવિત નવા નિયમો મુજબ કંપનીઓએ હવે એડવાન્સમાં પોતાના પિટિશન્સને ઑનલાઈન રજિસ્ટ્રેશન કરવા...

જર્મનીથી આવીને બૂલેટ ટ્રેન માટે જમીન આપીને...

વડોદરાઃ મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પરિયોજનામાં અનેક વાંધાવચકા જમીનને લઇને પડેલાં છે ત્યારે એક એવા સમાચાર આવી રહ્યાં છે જેનાથી સરકારને ઘણી રાહત મળી રહી છે. આધિકારિક માહિતી પ્રમાણે જર્મનીમાં...

ચીનમાં રહેતાં ભારતીયોએ કેરળના પૂરગ્રસ્તોને મદદ કરી

શાંઘાઈઃ કેરળ અત્યારે ઇતિહાસના સૌથી ખતરનાક પૂરનો સામનો કરી રહ્યું છે. કેરળમાં અત્યારે લોકો ખૂબ ભયંકર સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. ભારત સહિત વિદેશમાંથી પણ લોકો કેરળના પૂરપીડિતોને મદદ...

અમે NRIને દેશ અને દેશવાસીઓ સાથે જોડવાનો...

ગાંધીનગર- ગુરુવારે વિદેશવિભાગના એક કાર્યક્રમમાં ગાંધીનગર આવેલાં વિદેશ રાજ્યપ્રધાન એમ જે અકબરે જણાવ્યું હતું કે બિનનિવાસી ભારતીયોને દેશવાસીઓ સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ કરાયો છે. અમે બે દિલોને જોડવા મજબૂત...

બ્રિટને સ્ટુડન્ટ વિઝામાં ભારતને કેમ બાકાત રાખ્યું?

સૌને નવાઈ લાગી રહી છે, કે બ્રિટને સ્ટુડન્ટ વિઝા માટેના નવા નિયમો જાહેર કર્યા તેમાં ભારતીય વિદ્યાર્થીઓને કેમ બાકાત રાખ્યા. ભારત માટે આ આંચકાજનક સવાલ છે, કેમ કે ભારત...

NRI ને નહીં મળે PPF-NSC યોજનાનો લાભ..બદલાયો...

નવી દિલ્હી- પોસ્ટ ઓફિસ સેવિંગ્ઝ સ્કીમ્સના નિયમોમાં ભારત સરકારે ફેરફાર કર્યો છે. જેમાં નેશનલ સેવિંગ્ઝ સર્ટિફિકેટ-NSC અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ-PPF યોજનાઓ પર અસર પડશે. કોઇ વ્યકિત પોતાનો રાષ્ટ્રીય દરજ્જો બદલી...

હવે જૂની નોટ બદલવાની પરવાનગી આપવામાં આવે...

નવી દિલ્હી- રદ કરાયેલી રુપિયા 500 અને 1000ની જૂની ચલણી નોટ બદલવા ફરી એક તક મળે તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીનો સુપ્રીમ કોર્ટે...