Tag: Niti Aayog
નીતિ આયોગ બેઠકઃ સીએમ રુપાણી સહિત 7...
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી નીતિ આયોગની ચોથી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કૃષિ ક્ષેત્રે મનરેગા-મહાત્માગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ-ના વિનિયોગની...
ગુજરાતના કૃષિ વિકાસ દરમાં ડબલ ડિજિટની વૃદ્ધિ...
ગાંધીનગર/નવી દિલ્હી - ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નીતિ આયોગની 4થી ગવર્નિંગ કાઉન્સિલની આજે અહીં મળેલી બેઠકમાં ભાગ લેતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વિવિધ સમાજકલ્યાણ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરીને...
મોદી સરકારની હેલ્થ ઈન્શ્યોરન્સ સ્કીમ 15 ઓગસ્ટે...
નવી દિલ્હીઃ મોદી સરકારની મહત્વકાંક્ષી સ્વાસ્થ્ય વિમા યોજનાને આ વર્ષે 15 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ...
આયાત ડ્યૂટી વધારવા પર નીતિ આયોગે ઉઠાવ્યા...
નવી દિલ્હીઃ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર અને વડાપ્રધાનની આર્થિક સલાહ કાઉન્સિલના સભ્યોએ દેશમાં મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે આયાત ડ્યૂટી વધારવા માટે બજેટમાં ઉઠાવવામાં આવેલા પગલાઓને લઈને પોતાની નારાજગી...
ખાણીપીણી, શોખ અને ટુરિઝમ – આ ત્રણેને...
અન્ન અને આહાર એ શરીરના પોષણ અને તંદુરસ્તી માટે છે. ખાણીપીણી એ સ્વાદ અને શોખની વાત છે. આ બંનેમાં ક્યાંય સમાજકારણ કે રાજકારણનો મુદ્દો આવતો નથી, પણ આપણે લાવીએ...