Tag: Nagindas Sanghavi
નગીનદાસ સંઘવીઃ શતાયુ સમ્માન સમારોહ…
બાપા એટલે બાપા એટલે બાપા...
આ શબ્દ પૂજ્ય મોરારિબાપુએ લખ્યા છે એવી જાણ થાય એટલે પછી કહેવાની જરૂર ન રહે કે કોને માટે લખ્યા છે.
ગુજરાતના જ નહીં, કદાચ સમગ્ર દેશના...
શતાયુપ્રવેશ અવસરે પ્રખર પત્રકાર નગીનદાસ સંઘવીની ‘ચિત્રલેખા’ને...
રામાયણી કથાકાર મોરારિબાપુ જેમને આદર અને પ્રેમ સાથે 'બાપા' કહીને સંબોધે છે એવા નગીનદાસ સંઘવી હમણાં આયુષ્યના એકમોમા વર્ષમાં પ્રવેશ્યા. ૧૦ માર્ચ, ૨૦૧૯ એ હતો 'નગીનબાપા'ના જન્મશતાબ્દી વર્ષના પ્રવેશનો...
‘ચિત્રલેખા’ના કટારલેખક નગીનદાસ સંઘવી ‘પદ્મશ્રી’થી સમ્માનિત
મુંબઈ - ભારત સરકારે દેશના 70મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ વર્ષ 2018 માટેના 'પદ્મ' એવોર્ડ્સની આજે જાહેરાત કરી છે. 'ચિત્રલેખા' પરિવારના ૯૯ વર્ષી કટારલેખક નગીનદાસ સંઘવીને 'પદ્મશ્રી' ખિતાબથી સમ્માનિત કરવામાં...
‘ચિત્રલેખા’ પરિવારના નગીનદાસ સંઘવીને એક વધુ સમ્માન
મુંબઈ - રાજી થઈએ એવા સમાચાર એ છે કે છેલ્લાં વીસેક વર્ષથી 'ચિત્રલેખા'માં રાજકીય સમીક્ષા કરતા નગીનદાસ સંઘવીને ભારત સરકારે વર્ષ ૨૦૧૮ના 'વયોશ્રેષ્ઠ સમ્માન'થી વિભૂષિત કર્યા છે. ૯૯ વર્ષી...