Tag: Manmohan Singh
રાહુલના કોંગ્રેસ પ્રમુખ બન્યાં બાદ યુવા નેતાઓના...
નવી દિલ્હી- કોંગ્રેસ પાર્ટીના વર્તમાન ઉપપ્રમુખ રાહુલ ગાંધી પાર્ટી પ્રમુખ તરીકે કમાન સંભાળ્યા બાદ પાર્ટીમાં બદલાવની શક્યતા જોવામાં આવી રહી છે. અને આ પ્રક્રિયા વધુ ઝડપી રહેશે તેમ માનવામાં...
રાહુલના ‘રાજ્યાભિષેક’ની તૈયારી
કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ પાર્ટીના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. આ પહેલાં રાહુલ ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ પૂર્વ પીએમ...
સુરતમાં મનમોહન સિંહનો સંવાદઃ BJP અને PM...
સુરતઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સુરતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા. મનમોહન સિંહ ઉદ્યોગપતિઓ અને આગેવાનો સાથે સંવાદ કર્યો હતો. મનમોહન સિંહે જણાવ્યું હતું કે, જીએસટીથી ટેક્સ ટેરરિઝમ આવ્યું...
નર્મદા મુદ્દે રુપાણીનો મનમોહન પર હલ્લોઃ જૂઠું...
અમદાવાદ- પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે તાજેતરમાં ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તેમને મળીને નર્મદા માટે કોઇ રજૂઆત કરી જ નથી. તેમના આ આક્ષેપને હડહડતું જૂઠાણું સાબિત કરવા...
મનમોહનસિંહે ભાજપનું નાક દબાવ્યું
અમદાવાદઃ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આજે અમદાવાદની મુલાકાતે આવ્યાં હતાં પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યાં હતાં. મનમોહને કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઈ હોવાનો દાવો કરતા...
મોદી સરકાર નોટબંધીથી લઈને જીએસટી તમામ મોરચે...
અમદાવાદ- પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહે આજે અમદાવાદમાં વેપારીઓ અને યુવાનો સાથે સંવાદ કર્યો હતો, જેમાં તેમણે મોદી સરકાર સદતર નિષ્ફળ ગઈ છે, તેમ કહીને નોટબંધી અને જીએસટીથી દેશને ખુબ મોટુ...
ગુજરાત આવશે મનમોહન સિંહઃ જીએસટી અને નોટબંધી...
અમદાવાદઃ ગુજરાત અને હિમાચલમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રસ જીએસટી અને નોટબંધી જેવા મુદ્દાઓને લઈને ચૂંટણીપ્રચાર પર કામ કરી રહી છે. આ રણનીતિ અંતર્ગત ગુજરાતમાં ચૂંટણી રેલીઓમાં કોંગ્રેસ દર વખતે...