Tag: Land Resurvey
જમીન રીસર્વેમાં ચોક્કસ નિરાકરણ બાદ જ આખરી...
ગાંધીનગર- નાયબ સીએમ નિતીન પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે માપણી દરમિયાન ખેડૂતોના જે કાંઈ પ્રશ્નો હશે તેનું યોગ્ય નિરાકરણ કર્યાં બાદ જ આખરી દસ્તાવેજીકરણ કરાશે.
રાજ્યભરનાં ૧.૨૫ કરોડ સર્વે...
જમીન રીસર્વે કામગીરી સામેના આરોપો સામે મહેસૂલપ્રધાને...
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા કરાઈ રહેલી જમીન રીસર્વેની કામગીરી મામલેરાજ્યના મહેસૂલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું છે કે, જમીન રીસર્વેની કામગીરી પારદર્શી રીતે અને ભૂલો વગરની થાય તે માટે રાજ્ય સરકારે...
NA થવાથી અમદાવાદ અને ગાંધીનગરમાં અધધ જમીન...
ગાંધીનગર- વિધાનસભાના મહેલૂલવિભાગ સંબંધિત મહત્ત્વના કેટલાક પ્રશ્નો સોમવારે પૂછવામાં આવ્યાં હતાં. જેના મહેસૂલપ્રધાન કૌશિક પટેલ દ્વારા જવાબ આપવામાં આવ્યાં હતાં. જમીન માપણી રેકોર્ડ, રીસર્વે અને ભૂમાફિયાઓને લગતાં પ્રશ્નોના જવાબ...
ગુજરાતઃ ૧૮ હજાર ગામડાંની જમીન માપણી કામગીરી...
ગાંધીનગર- મહેસૂલપ્રધાન કૌશિકભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કોન્ફરન્સમાં જમીન માપણી અંગે મહત્ત્વના નિર્ણય લેવાયાં હતાં. મહેસૂલ વિભાગને લગતી રીસર્વે માપણી, એન.એ., પ્રોપર્ટી કાર્ડ, હક પત્રની નોંધો, બાકી મહેસૂલ, સ્ટેમ્પ ડ્યૂટીના...