Tag: Kasturbaa Gandhi
RSSની વિચારધારાનો વિરોધ જરૂરી, લોકતંત્રની રક્ષા માટે...
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાને દેશના ભાગલા પાડનારી વિચારધારા કહી છે. પોરબંદરમાં ગાંધીજીનાં પત્ની કસ્તુરબાની 150મી જયંતિ માટેના કાર્યક્રમના ઉદઘાટન-પ્રસંગે તુષાર ગાંધીએ આ વાત કરી...
શહીદોની વંદના સાથે મોરારિબાપુની રામકથાનો પ્રારંભ, 150મી...
અમદાવાદ- ગાંધીજીની 150મી જન્મજયંતિ અને નવજીવન ટ્રસ્ટના 100 વર્ષ પૂર્ણ થયાં છે, તે અવસરે અમદાવાદના આંગણે જીએમડીસી ગ્રાઉન્ડમાં મોરારિબાપુની વ્યાસપીઠે રામકથાનો આજે શનિવારે પ્રારંભ થયો છે. કથાના પ્રારંભે પુલવામામાં...
23 ફેબ્રુઆરીથી મોરારિબાપુની રામકથા, ‘કસ્તૂરબા’નું રહેશે વિશેષ...
અમદાવાદ- શહેરની ધર્મપ્રેમી જનતા માટે આનંદના સમાચાર મળી રહ્યાં છે કે અમદાવાદમાં પ્રસિદ્ધ રામકથાકાર મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વસ્ત્રાપુર વિસ્તારને અડીને આવેલા જી.એમ.ડી.સી... મેદાનમાં 23 ફેબ્રુઆરીએ સાંજે 4-30...