Tag: Indranil Rajyaguru
ઈન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થકોએ કોંગ્રેસમાં પાછા જવા સમજાવટ...
રાજકોટઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આજે વિદેશયાત્રાએથી પરત આવ્યાં બાદ રાજકોટ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. રાજ્યગુરૂએ તેમના નિવાસસ્થાને સમાજના કેટલાક અગ્રણીઓ સાથે બેઠક...
સીએમ રુપાણી સામે હારેલાં કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...
રાજકોટ- ગુજરાત કોંગ્રેસનો કકળાટ સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી ખુલીને સામે આવી રહ્યો છે. કુંવરજી બાવળીયાની નારાજગી હજુ હવામાં છે ત્યાં રાજકોટ કોંગ્રેસના મોટા માથાં ગણાતાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાંથી તમામ હોદ્દાઓ અને...
કોંગ્રેસના કરોડપતિ ઉમેદવારને હરાવી વિજય રૂપાણી જીત્યાં
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે. મુખ્યત્વે જો વાત કરીએ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાની સીટ બચાવવામાં સફળ થયા છે. રાજકોટ વિધાનસભા...
લોકતાંત્રિક રીતે ચૂંટણી લડો અથવા તો મને...
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને જણાવ્યું છે કે કાં તો લોકતાંત્રિક રીતે ચૂંટણી લડો અથવા તો મને કહો કે...
રાજકોટમાં મુખ્યપ્રધાન જીતશે કે હારશે ?
ગાંધીનગર- આ વખતે સમગ્ર દેશની નજર રાજકોટની બેઠક ઉપર છે. જ્યાં રાજ્યના મુખ્યપ્રધાન પોતે ચૂંટણી જંગમાં છે, ત્યારે તેમની સામે વર્તમાન ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ કોંગ્રેસ પક્ષ તરફથી મેદાનમાં છે....
રાજકોટ બેઠક પરથી સીએમ રુપાણી, કોંગ્રેસના ઇન્દ્રનિલ...
રાજકોટ- વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે સૌરાષ્ટ્રભરમાં કોંગ્રેસ,ભાજપ અને અન્ય પક્ષો તથા અપક્ષ ઉમેદવારોએ પોતાના નામાંકનપત્ર ભર્યા હતાં. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યાંથી ચૂંટણી લડી રહ્યાં છે એ...