Tag: Hari om Shree
અંબાજી પદયાત્રીઓ માટે ભરતડકે રોડ પર ‘રનિંગ...
ખેડબ્રહ્મા- ગુજરાતની શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમે દર્શન કરવા જતાં પગપાળા યાત્રીઓનો મોટો જથ્થો હવે ઝપાટાભેર ખેડબ્રહ્મા સુધી તમામ દિશાઓમાંથી પહોંચી રહ્યો છે. આ વિસ્તારના સૂના માર્ગો પર બળબળતા તાપમાં...
અંબાજી પદયાત્રીઓનો પ્રવાહ શરુ, સેવા કેમ્પોનો ધમધમાટ,...
અમદાવાદ- પર માટે પરસેવો પાડવો સહેલો નથી હોતો અને તેમાં પણ આજના અતિવ્યસ્ત સમયમાં પોતપોતાના કામકાજને લઇને કુંટુંબપરિવાર માટે પણ સમય ફાળવવો અઘરો છે.અંબાજી પદયાત્રીઓ માટે કેમ્પ યોજાવા શરુ...
થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વિશેષ કાર્યક્રમો
અમદાવાદઃ મનુષ્યજન્મની સાર્થકતા અન્ય જીવોને માટે સહાયતાની સરવાણી વહાવવામાં ઉત્તમોત્તમ માનવામાં આવી છે.જેને અનુસરતાં થેલેસેમિયા મેજરના બાળદર્દીઓ માટે શહેરના સીટીએમ સ્થિત શ્રી મા મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત રક્તદાન...
હરિ ઓમ શ્રી ધ્યાન યોગશિબિર
અમદાવાદ- શરીર સ્વાસ્થ્ય સાથે માનસિક અને આત્મિક સ્વાસ્થ્યની કેળવણી ભારતીય યોગસંસ્કૃતિની આગવી દેન છે. આ સૂત્રને અપનાવતાં અમદાવાદના સીટીએમ સ્થિત શ્રી મા મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હરિ ઓમ શ્રી...