Tag: Gurjar Aandolan
ગુર્જર આંદોલનથી રેલ વ્યવહાર પ્રભાવિત, ગુજરાત સહિતની...
નવી દિલ્હીઃ આરક્ષણને લઈને સવાઈ માધોપુરના મલારના ડુંગરમાં રેલવે ટ્રેક પર જમા થયેલા ગુર્જર સમાજના આંદોલનકારીઓના કારણે ઉત્તર પશ્ચિમી રેલવેની ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ છે. દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક પર...