Tag: gandhi jayanti celebration
CM રુપાણીએ કરી ખાદીવસ્ત્રની ખરીદી, ડિસ્કાઉન્ટ શરુ
અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીજી જયંતિ નિમિત્તે ખાદી વસ્ત્રની ખરીદ કરીને ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ ગરીબ પરિવારોના ઘરમાં આર્થિક ઉન્નતિનો ઉજાસ પ્રસરાવ્યો હતો.
વિજય રૂપાણીએ 2 ઓક્ટોબરે અમદાવાદના ગ્રામશિલ્પ...
પોરબંદરની ધરતીની તાકાત છે,નહીં તો ગાંધી જેવું...
પોરબંદર: 2જી ઓક્ટોમ્બર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ. મોહનદાસ ગાંધીના વતન પોરબંદર ખાતે આજે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. બાપુના જન્મ સ્થળ કીર્તિમંદિર ખાતે સર્વધર્મ...
પોરબંદરમાં માનવસાંકળ રચીને બાપુની પ્રતિકૃતિનું થશે નિર્માણ,...
ગાંધીનગર- મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે મુખ્યપ્રધાન વિજય રુપાણી ર-ઓકટોબરના રોજ પોરબંદરના કીર્તિમંદિરમાં સવારે યોજાનારી સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ વિશ્વ માનવ ગાંધીજીને ભાવાંજલિ આપશે.
પોરબંદરમાં...