Tag: CYCLONE VAYU
વાયુ કચ્છના દરિયાકાંઠા તરફ, ભારે પવન સાથે...
અમદાવાદ- વાયુ વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે આજે રાતે ટકરાશે, જો કે વાવાઝોડુ ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, જેથી કચ્છ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવશે. એટલે કે હવે વાવાઝોડાની...
‘વાયુ’ની તીવ્રતા ઘટીઃ 17 જૂને કચ્છ પર...
અમદાવાદ- અરબી સમુદ્ર પર સર્જાયેલ વાયુ વાવાઝોડું નબળું પડ્યું છે, અને તે 17 જૂને વહેલી સવારે કચ્છના દરિયાકાંઠે હીટ થશે, પણ તીવ્રતા ઘટી ગઈ હોવાથી કચ્છ, ભૂજ, દેવભૂમિ દ્વારકા,...
‘વાયુ’ ફરી ચડ્યો! આ તારીખોમાં કચ્છ ભણી...
અમદાવાદ-જોરાવર વાયુ વાવાઝોડાંને સત્તાવાર વિદાય આપીને હળવા ઝયેલાં ગુજરાતના લોકો અને પ્રશાસનને ફરી સાવધાન થઇ જવું પડે તેવા સમાચાર મળ્યાં છે. વાયુ વાવાઝોડું વળાંક લઈને ઓછી તીવ્રતા સાથે કચ્છ...
વાવાઝોડું ‘વાયુ’ ત્રાટક્યું નહીં, પણ ગુજરાતના 762...
અમદાવાદ - ભયાનક ચક્રવાતી વાવાઝોડું 'વાયુ' એની દિશા બદલીને ગુજરાત ત્રાટક્યા વગર દૂર થઈ ગયું એને કારણે રાજ્ય મોટા નુકસાનમાંથી બચી ગયું, ઘણી રાહત થઈ છે, પરંતુ આ વાવાઝોડાની...
PM મોદીને વિદેશમાં પણ ગુજરાતની ચિંતા, CM...
નવી દિલ્હી- SCO સંમેલનમાં ભાગ લેવા બિશ્કેક ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિશ્કેક એરપોર્ટ પર ઉતરતાંની સાથે જ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરીને રાજ્યમાં આવી રહેલા સંભવિત...
આગોતરા આયોજન અને વ્યવસ્થાપને વાયુની મોટી ઘાત...
ગાંધીનગર- ગુજરાતમાં ત્રાટકી રહેલા વાયુ વાવાઝોડા પર દેશ જ નહીં દુનિયાભરની નજર છે ત્યારે વાયુ વાવાઝોડાની જેટલી તીવ્રતા છે એટલી જ તીવ્રતાથી સલામતીના આગોતરા પગલા ભરી, શિફ્ટિંગ જેવી કામગીરીથી...
વાયુથી 15મી સુધી ભારેથી અતિ ભારે પવન...
ગાંધીનગર-વાયુ વાવાઝોડાના સંભવિત નુકસાન સામે પ્રશાસનની તૈયારીઓનો ધમધમાટ રાતભર રહ્યો હતો. ત્યાં પ્રભાવિત થનાર વિસ્તારોમાં રાત્રિથી ભારે પવન અને વરસાદ થઈ રહ્યો છે. તો મુખ્યપ્રધાન વિજય રુપાણી અને સંબંધિત...
રાહતના સમાચારઃ વાવાઝોડા ‘વાયુ’એ દિશા બદલી, ગુજરાત...
અમદાવાદ - પોરબંદર સહિત ગુજરાતના સમુદ્રકાંઠાના વિસ્તારોનાં રહેવાસીઓ માટે રાહતના સમાચાર છે કે વાવાઝોડા 'વાયુ'એ એની દિશા બદલી નાખી છે. તેથી ગુજરાત પર આ વાવાઝોડાનો ખતરો રહ્યો નથી. વાવાઝોડું સૌરાષ્ટ્ર...
‘વાયુ’ વાવાઝોડાથી દેશભરના ચોમાસા પર ભય, વાદળો...
નવી દિલ્હી- ભારતમાં હવામાન વિજ્ઞાન વિભાગે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન વાયુની ચેતવણી જાહેર કરી દીધી છે. વાયુ વાવાઝોડુ 13 જૂને બપોરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે. અરબ સાગરમાં ડિપ્રેશનની સ્થિતિ...
ચક્રવાત વાયુને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળ સ્ટેન્ડબાય...
નવી દિલ્હી- વાવાઝોડુ વાયુની વિકસતી સ્થિતિ સામે તાત્કાલિક પ્રતિક્રિયા આપવા માટે પશ્ચિમ નૌકાદળ કમાન્ડ, મુંબઈ મુખ્યાલય પ્રારંભિક કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. 'વાયુ' વાવાઝોડાની દિશા બદલાઈ હોવાનું રાજ્ય સરકાર દ્વારા...