Tag: Birth chart
આધ્યાત્મિક યોગીઓની જન્મકુંડળી: ચંદ્ર, કેતુ અને શનિનું...
જન્મકુંડળીમાં નવમ ભાવ જાતકના આધ્યાત્મિક જીવન વિષે સૂચન કરે છે. નવમ ભાવએ જાતકના ઉચ્ચ અભ્યાસ સાથે પણ જોડાયેલ છે. નવમાં ભાવનો માલિક ગ્રહ અને નવમે ભાવે આવતી રાશિ અનુસાર...
જન્મજન્માંતરનું લેખાજોખું એટલે વિશોત્તરી દશાઓ, ગ્રહોના નૈસર્ગિક...
મનુષ્યનું જીવન જન્મ દર જન્મ ચાલતું રહે છે, તેની લેણદેણ કદી બંધ થતી નથી. એક જન્મે કરેલાં પાપ અને ચોરી બીજા જન્મે પણ સજા રૂપે ભોગવવા પડે છે. એક...
ધનપ્રાપ્તિના સૂચક ગ્રહો: અતિધન, વૈભવ, સમૃદ્ધિ…
મનુષ્યની જીવનશૈલી સમય સાથે આધુનિક બની રહી છે, આધુનિકતા સાથે મનુષ્યને અનેક સગવડો અને આરામ પણ પ્રાપ્ત થયા છે. મનુષ્ય હવે ભાવનાત્મક તકલીફો કે માનસિક આવેગોમાંથી બહાર આવીને પુરુષાર્થ...
અજાણ્યા રસ્તે સચોટ માર્ગદર્શક એટલે પ્રશ્નકુંડળીનું જ્યોતિષ
જ્યોતિષ એ કલ્પવૃક્ષ સમાન છે, જાણકાર માણસ આ શાસ્ત્રની મદદથી ધાર્યું કાર્ય સિદ્ધ કરી શકે છે. જ્યોતિષનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો, તે ખુબ મહત્વનું છે. જે પ્રશ્નનો...
કર્મ અને નસીબના લેખાંજોખાં: જન્મકુંડળી બોલે છે..
જ્યોતિષ ખરેખર જોઈએ તો આધ્યાત્મિક વિષય છે, જ્યોતિષમાં તર્ક સાથે શ્રદ્ધા જોવા મળશે. ગણિત સાથે કથાઓ જોવા મળશે, ભૂગોળ અને ખગોળ સાથે સામાજિક રીતરિવાજ પણ જાણવા મળશે. જ્યોતિષમાં સાયકોલોજી...
જન્મકુંડળીમાં માત્ર સ્થાનને આધારે સૂર્યદેવનો વિશિષ્ટ ફળાદેશ
આપણે જાણીએ છીએ કે સૂર્ય અને શનિ બંને ‘આકરા’ગ્રહો છે. સૂર્યને ક્રૂર ગ્રહ ગણ્યો છે, તો શનિને સૌથી વધુ બળવાન પાપગ્રહ ગણ્યો છે. જે કુંડળીમાં શનિ શત્રુ બને, ત્યાં...