Home Tags Ayodhya Ram Janmabhoomi-Babri Masjid land title dispute case

Tag: Ayodhya Ram Janmabhoomi-Babri Masjid land title dispute case

SC: અયોધ્યા વિવાદમાં મધ્યસ્થ કમિટી નિષ્ફળ ગઈ,...

નવી દિલ્હી- અયોધ્યા વિવાદ મામલામાં રચાયેલી મધ્યસ્થતા કમિટીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવરમાં પોતાનો આખરી રીપોર્ટ રજૂ કર્યો છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટ આજે 2 ઓગસ્ટે સુનાવણી કરી હતી....

અયોધ્યા વિવાદના કાયમી સમાધાનનો ભાર આ ત્રણ...

નવી દિલ્હી : દસકાઓ જૂના રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદનું 'કાયમી સમાધાન' લાવવા માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. આગામી 15મી માર્ચથી શરૂ...

મસ્જિદ શિફ્ટ કરી શકાય, રામ અમારા માટે...

નવી દિલ્હી- મૌલાના સલમાન નદવી કે જેમણે શ્રી શ્રી રવિશંકર સાથે મળીને અયોધ્યા વિવાદ મામલે સમજૂતી કરવાના પ્રયત્ન શરુ કર્યાં હતાં, તેમણે કહ્યું છે કે, ઈસ્લામી શરીયત મસ્જિદ શિફ્ટ...

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ કેસમાં સુનાવણી મુલતવીઃ...

નવી દિલ્હી - બહુચર્ચિત અને અત્યંત સંવેદનશીલ એવા અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન માલિકી વિવાદના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુનાવણીની રૂપરેખા નક્કી કરવા...